- આમચી મુંબઈ
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર: ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇના ભાઇ વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જારી
મુંબઈ: બોલીવૂડના અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારના કેસમાં શુક્રવારે વિશેષ એમસીઓસીએ કોર્ટે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇના ભાઇ અનમોલ બિશ્ર્નોઇ સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું હતું. બિશ્ર્નોઇ ગેન્ગના કથિત સભ્ય રોહિત ગોદેરા વિરુદ્ધ પણ વૉરન્ટ જારી કરવામાં આવ્યું હતું. આ પણ…
- આમચી મુંબઈ
મહાયુતિ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અમારા કામ અને કલ્યાણકારી યોજનાને આધારે જીતશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સત્તાધારી મહાયુતિ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પોતાના વિકાસના કામ અને કલ્યાણકારી યોજનાના બળ પર જીતશે એવો દાવો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કર્યો હતો.છેલ્લા બે વર્ષમાં શિવસેના, ભાજપ અને એનસીપીના અજિત પવાર જૂથની બનેલી મહાયુતિએ વિકાસના કામની ગતિમાં…
- આમચી મુંબઈ
ભાજપે મને મૂર્ખ બનાવ્યો, ભૂતપૂર્વ વિધાનસભ્યની ટીકા
મુંબઈ: શિવસેનામાંથી બે વખત વિધાનસભ્ય રહી ચૂકેલા રમેશ કુથેની આખરે શિવસેના (યુબીટી) પાર્ટીમાં ઘરવાપસી થઈ છે. 2019માં રમેશ કુથે શિવસેના છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હવે છ વર્ષ પછી ગોંદિયાના ભૂતપૂર્વ વિધાનસભ્ય રમેશ કુથે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’…
- આપણું ગુજરાત
PM મોદીથી પ્રેરાઈને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનના શ્રીગણેશ કર્યાં
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત દેશવ્યાપી મહાઅભિયાન ‘એક પેડ માં કે નામ’ને શહેરી વિસ્તારો સુધી પહોંચાડવાના અભિગમ અંતર્ગત તા. 31 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અર્બન ફોરેસ્ટ ઉભા કરવાનું અભિયાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર…
- નેશનલ
યુદ્ધ માટે લશ્કરની સજ્જ રાખવાનો અગ્નિપથનો હેતુ: વડા પ્રધાને વિપક્ષની કાઢી ઝાટકણી
દ્રાસ (કારગિલ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના લશ્કર દ્વારા લેવામાં આવેલા આધુનિક સુધારાનો એક દાખલો છે અને વિપક્ષ પર ભારતીય સશસ્ત્ર દળોની સરેરાશ વય યુવાન રાખવાના હેતુ સાથેની યોજનાની ભરતીની પ્રક્રિયામાં રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો…
- આપણું ગુજરાત
ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના આ ત્રણ જિલ્લાઓમાં : દ્વારકામાં સરેરાશ કરતાં 1422% વધુ વરસાદ
ગાંધીનગર: સમગ્ર ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થતિના લીધે જનજીવનને ભારે અસર પહોંચી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ભારતમાં જુલાઇમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં પડ્યો છે. દેવભૂમિ…
- સ્પોર્ટસ
વર્લ્ડ ચૅમ્પિયન ભારતનો આવતી કાલે સૂર્યા-ગંભીરના શાસનમાં નવા યુગનો આરંભ
પલ્લેકેલ: 29મી જૂને ભારત ટી-20માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું ત્યાર બાદ ભારતની પૂર્ણ-સ્તરની ટીમ એ વિજેતાપદ બાદ શનિવાર, 27મી જુલાઈએ પહેલી જ વાર મુકાબલા માટે મેદાન પર ઊતરશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મૅચની ટી-20 સિરીઝના આ પ્રથમ મુકાબલા (સાંજે 7.00…
- સ્પોર્ટસ
રાહુલ દ્રવિડના પુત્રની મેદાન પર એન્ટ્રી, પહેલી કમાણી રૂપિયા 50 હજાર!
બેન્ગલૂરુ: બૅટિંગ-લેજન્ડ અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન તથા ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડનો મેદાન પરનો વારસો સંભાળવાની શરૂઆત તેનો મોટો પુત્ર સમિત થોડા દિવસમાં કરશે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિયેશન (કેએસસીએ)ની મહારાજા ટ્રોફી ટી-20 લીગની મૈસૂર વૉરિયર્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ સમિતને સાઇન કરી…
- નેશનલ
યુપીમાં રાજકીય વિગ્રહઃ યોગીને હટાવવા મુદ્દે કોંગ્રેસના નેતાએ કર્યો ચોંકાવનારો દાવો
લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને મળેલી હાર બાદ યુપી ભાજપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું, એમ લાગે છે કે હારનું ઠિકરું મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર ફોડવામાં આવી રહ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા…
- સ્પોર્ટસ
ભારતીય મહિલાઓ બંગલાદેશને કચડીને પહોંચી ગઈ એશિયા કપની ફાઇનલમાં
દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે.બંગલાદેશ સામેની સેમિ ફાઇનલ જીતવા માટે હરમનપ્રીત કૌરની ટીમ ફેવરિટ હતી અને ખરેખર એવું જ બન્યું. ભારતીય ટીમે બંગલાદેશને 20 ઓવરમાં આઠ વિકેટે ફક્ત 80 રન બનાવવા…