- બનાસકાંઠા
Gujarat માં આ લગ્ન કેમ ચર્ચામાં આવ્યા, 145 પોલીસના જવાનો તહેનાત હતા સુરક્ષામાં?
અમદાવાદ : ગુજરાતના(Gujarat)અનેક ગામોમાં દલિતો દ્વારા લગ્નના વરઘોડો ધોડી પર બેસીને કાઠવાને લઇને અનેક વિવાદો સર્જાયા છે. જેમાં અનેક વાર જુથ અથડામણ પણ જોવા મળી છે. જે દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં એક દલિત યુવકના લગ્ન ઘોડેસવારી કરીને સલામત રીતે પૂર્ણ થાય…
- નેશનલ
દિલ્હીના પરિણામો પૂર્વે આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધી, ACB કેજરીવાલ અને સંજય સિંહની કરી શકે પૂછપરછ
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી (delhi assembly election results) પરિણામો આવતીકાલે જાહેર થશે. આ પહેલા સત્તાધારી આમ આદમી પાર્ટીને (aam aadmi party) મોટો ફટકો લાગ્યો છે. એસીબી કેજરીવાલ (arvind kejriwal) અને સંજય સિંહ (sanjay singh) દ્વારા ભાજપ સામે લગાવવામાં આવેલા…
- રાશિફળ
આજનું રાશિફળ (07-02-25): મિથુન, કર્ક અને કુંભ રાશિના લોકોને આજે કામના સ્થળે મળશે સફળતા, જાણી લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર-ચઢાવ લઈને આવશે. આજે કામના સ્થળે તમને કોઈ સમસ્યાનો સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવશે. તમારે પૈસા પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ. સંતાનની કોઈ વાત આજે તમને ખરાબ લાગી…
- મહારાષ્ટ્ર
GBS Alert: પુણે પાલિકાએ 19 ખાનગી આરઓ વોટર પ્લાન્ટ કર્યાં સીલ
પુણે: પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને જીબીએસના કેન્દ્રસ્થાન ગણાતા નાંદેડ ગામ વિસ્તારમાં ૧૯ ખાનગી આરઓ પ્લાન્ટ સીલ કરી દીધા છે, કારણ કે આ પ્લાન્ટનું પાણી પીવા માટે અયોગ્ય હોવાની પરીક્ષણોમાં પુષ્ટિ મળી છે. બુધવારે પુણેમાં જીબીએસના ચાર નવા કેસ નોંધાયા હતા, જેનાથી…
- નેશનલ
બિહારના ગયામાં જેડીયૂ નેતાની ગોળી મારી હત્યાઃ ત્રણ પકડાયા
ગયાઃ બિહારના ગયા જિલ્લામાં જનતા દળ યુનાઇટેડ (જેડીયૂ)ના સ્થાનિક નેતા મહેશ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક (કાયદો અને વ્યવસ્થા) રવિ પ્રકાશ સિંહે આજે જણાવ્યું હતું કે આ કેસમાં ત્રણ જી ધરપકડ કરવામાં આવી છે. સિંહે…
- મહારાષ્ટ્ર
શિવસેના (યુબીટી)ના નેતાએ ધનંજય મુંડે અને વાલ્મિક કરાડ વચ્ચેના નાણાકીય સંબંધોની ઈડી તપાસની માગણી કરી
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ એવી માગણી કરી છે કે એનસીપીના પ્રધાન ધનંજય મુંડે અને તેમના સહાયક વાલ્મિક કરાડ વચ્ચેના કથિત આર્થિક સંબંધોની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરવામાં આવે.શિવસેના (યુબીટી)ના નેતા સૂરજ ચવ્હાણ, જેમને…
- આમચી મુંબઈ
કરુણા શર્મા કોણ છે? ધનંજય મુંડે સાથે તેમનો શું સંબંધ છે?
મુંબઈ: બાંદ્રા ફેમિલી કોર્ટે ધનંજય મુંડેને કરુણા શર્માને દર મહિને બે લાખ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યા પછી કરુણા શર્મા કોણ છે અને ધનંજય મુંડે સાથે તેમનો ચોક્કસ સંબંધ શું છે તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કરુણા શર્મા…
- મહારાષ્ટ્ર
ભાજપના વિધાનસભ્યે વાઢવણ બંદરનું નામ સાવરકર પર રાખવાની માગણી કરી
પાલઘર: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય નિરંજન ડાવખરેએ એવી માગણી કરી છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પ્રસ્તાવિત વાઢવણ બંદરનું નામ સ્વતંત્રતાસેનાની અને હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરના નામ પર રાખવામાં આવે. આ બંદરનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે.વિધાન પરિષદના સભ્યે…
- સ્પેશિયલ ફિચર્સ
10 અને 20 રૂપિયાના સિક્કાને લઈને RBIએ કરી એવી સ્પષ્ટતા, તમારા માટે છે ખૂબ જ કામની…
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા પર જ કેટલીક એવી માહિતી સામે આવતી હોય છે જે ક્યારેક કામની હોય છે તો ક્યારેક ફેક ન્યુઝ પણ વાઈરલ થતા હોય છે. આવી જ એક ન્યુઝ સોશિયલ મીડિયા પર વાઈરલ…