- નેશનલ
વાયનાડ મુલાકાત અંગે કરેલી પોસ્ટ બાદ શશિ થરૂર ટ્રોલ થયા, આ રીતે આપ્યો જવાબ
વાયનાડ: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે ભયાનક આપત્તિ (Wayanad) આવી પડી છે, 350થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કેરળથી આવતા કોંગ્રેસના નેતા શશિ થરૂર ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાતને ગયા હતા, મુલાકાત બાદ શશી થરૂરે(Shashi Tharoor) આ મુલાકાતને “યાદગાર” ગણાવી હતી, જેના કારણે…
- મનોરંજન
Box Office Collections: અજય દેવગન, તબ્બુ અને જહ્વાવી કપૂરે નિરાશ કર્યા બૉક્સ ઑફિસને
એકાદ બે સારી ફિલ્મોએ કમાણી કરતા કોરોનાની મહામારી બાદ ફરી ઊભું થયેલું બોલીવૂડ એક સુપરહીટ ફિલ્મની રાહ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યું છે, પરંતુ નિર્માતાઓના હાથે નિરાશા જ આવે છે. આ અઠવાડિયે પણ બે સારા બજેટ અને સારા સ્ટારકાસ્ટ સાથેની…
- આપણું ગુજરાત
અમદાવાદ-થરાદ હાઈવે 60,000 લોકોનું અનાજ દર વર્ષે છીનવી લેશે, જાણો ખેડૂતો શા માટે કરી રહ્યા છે વિરોધ
અમદાવાદઃ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત (Bharatmala Pariyojana) કેન્દ્ર સરકારે અમદાવાદથી થરાદ સુધીના 214 કિલોમીટરની લંબાઇના સિક્સલેન એક્સેસ કન્ટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરિડોર માટે રૂ. 10,534 કરોડ મંજૂર કર્યા છે. આ હાઈવે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિત કુલ પાંચ જિલ્લામાંથી પસાર…
- નેશનલ
વિશાખાપટ્ટનમ Railway Station પર કોરબા એક્સપ્રેસના ત્રણ કોચમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહિ
વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન(Railway Station)પર ભીષણ આગ લાગી હતી. કોરબાથી વિશાખાપટ્ટનમ અને અહીંથી તિરુમાલા જતી ટ્રેન આગની ઝપેટમાં આવી હતી. કોરબા એક્સપ્રેસ ટ્રેન રવિવારે બપોરે પ્લેટફોર્મ નંબર 4 પર ઉભી હતી. આ અકસ્માતમાં કોરબા એક્સપ્રેસના M1,B7,B6 એસી…
- આમચી મુંબઈ
1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર અબુ સાલેમને દિલ્હીથી મનમાડ લાવવામાં આવ્યો
મુંબઈ 1993 બોમ્બ બ્લાસ્ટ કેસના દોષી અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને શનિવારે કડક સુરક્ષા હેઠળ ટ્રેન દ્વારા દિલ્હીથી મનમાડ લાવવામાં આવ્યો હતો. મનમાડ સ્ટેશન પર ઉતર્યા બાદ તેને પોલીસ વાનમાં નાસિક રોડ સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. મુંબઈ 1993ના સિરિયલ…
- આપણું ગુજરાત
સુરતના માંડવીમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધી, ડ્રોનથી દીપડાની શોધ શરૂ
સુરતઃ રહેણાંક વસાહતોમાં વન્ય પ્રાણીની હેરાનગતીના કિસ્સા આવ્યા કરે છે. આવા એક કિસ્સામાં એક વૃદ્ધાને દીપડો ખેંચી જતા તેને ઈજાઓ થઈ હતી અને તેમનું મોત નિપજ્યું હતું.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં માંડવી તાલુકાના કોલસાણા ગામે રહેતા ખાલપી ચૌધરી…
- આમચી મુંબઈ
યાદગાર રિટાયરમેન્ટઃ નિવૃત્તિના એક દિવસ પહેલા સિનિયર કેપ્ટન ગોસાવીને ઉડ્ડયન કરાવ્યું
મુંબઈ: નેવી હેલિકોપ્ટર પાયલટ લેફ્ટનન્ટ કમાન્ડર નિખિલ આહેરને 30મી જુલાઈનું ઉડ્ડયન (સોર્ટીં) લાંબા સમય સુધી યાદ રહેશે. 29 વર્ષીય પાયલટ નિખિલે તેની સૈનિક સ્કૂલના વરિષ્ઠ અને સન્માનનીય નેવી ઓફિસર કેપ્ટન કૌસ્તુભ ગોસાવીને કામોવ કા -31 હેલિકોપ્ટરમાં ઉડ્ડયન કરાવ્યું હતું.નિવૃત્તિની પૂર્વ…
- નેશનલ
મૈં જયા અમિતાભ બચ્ચન, કહીને સાંસદે રાજ્યસભામાં કોને પૂછ્યું લંચ બ્રેક મિલા કે…
નવી દિલ્હીઃ રાજકારણ હોય કે ફિલ્મ દુનિયામાં પણ અત્યારે બિગ બી ફેમિલી ચર્ચામાં છે. ફિલ્મો અને પરિવારમાં અભિષેક ઐશ્વર્યા રાયની વાત નહીં કરીએ તો જયા બચ્ચન (Jaya Amitabh Bachchan) સંસદના સત્રને કારણે ચર્ચામાં છે, જેમાં આજે સામે ચાલીને પોતે જયા…
- આમચી મુંબઈ
ઉદ્ધવના ધરપકડ અંગેના આક્ષેપો ખોટો નેરેટિવ : એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા તાજેતરમાં જે નિવેદન કરવામાં આવ્યું છે કે તેમની અને પુત્ર આદિત્ય ઠાકરેની ધરપકડ કરવા માટેની હિલચાલ ચાલી રહી છે તે ફક્ત ખોટો નેરેટિવ ફેલાવવાની વાતો છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ…
- નેશનલ
પૃથ્વીથી દૂર થઈ રહ્યો છે ઉપગ્રહ ચંદ્ર, જેની પૃથ્વી પર વર્તાશે આ અસરો….
નવી દિલ્હી: સદીઓથી પૃથ્વીની ઉપર અંતરીક્ષમાં ચંદ્ર અસ્તિત્વ ધરાવે છે. આપણે તેને બાળવાર્તાઓમાં ચાંદામામા કહેતા આવ્યા છીએ. ચંદ્ર આપણી પૃથ્વીનો ઉપગ્રહ જ નથી, પરંતુ તેનો આપણી સાથે ભાવનાત્મક સંબંધ પણ છે. આપણે ચંદ્રને જાણવાના અનેક પ્રયત્નો પણ કર્યા છે જેમાં…