- નેશનલ
છત્તીસગઢમાં 40 દિવસમાં 80 નકસલી ઠાર, રાજ્યને નકસલમુક્ત કરવા સરકાર સફળ?
નવી દિલ્હી: આજે છત્તીસગઢના બીજાપુરના નેશનલ પાર્ક વિસ્તારમાં નક્સલવાદ ખતમ કરવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 31થી વધુ નક્સલી માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર દરમિયાન 2 સૈનિકો શહીદ થયા હતા અને 2 ઘાયલ થયા હતા. ઘાયલોને સ્થળ…
- નેશનલ
Mahakumbh 2025: મહાકુંભમા સોમવારે આસ્થાની ડૂબકી લગાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમા 11 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં(Mahakumbh 2025) દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ સોમવારે પ્રયાગરાજમાં મહાકુંભમા આસ્થાની ડૂબકી લગાવશે. આ અંગે જાહેર કરેલા સત્તાવાર નિવેદન મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી…
- સુરેન્દ્રનગર
સ્કૂલ પ્રિન્સિપાલે બાળકને ઢોરમાર માર્યોઃ પોલીસે નોંધી ફરિયાદ
સુરેન્દ્રનગરઃ સ્કૂલમાં બાળકોને શિસ્તમાં રાખવા માટે શિક્ષકો અને આચાર્ય ક્યારેક ટપલી મારે કે નાની અમથી સજા આપે તે સમજી શકાય, પરંતુ બાળકને ઢોરમાર મારવો તે તેના શરીર અને મન માટે ગંભીર પરિણામો લાવે છે. સુરેન્દ્રનગરમાં આવો એક બનાવ બન્યો છે,…
- નેશનલ
મહાકુંભમાં જઈ રહેલ પિકઅપ અને SUV વચ્ચે અકસ્માત: ત્રણ જણનાં મોત
ભોપાલ: મધ્ય પ્રદેશન સતના જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં મહાકુંભ માટે શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલા પિકઅપ ટ્રક અને કાર વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 10 જેટલા લોકોને ઇજા પહોંચી છે. એક…
- નેશનલ
દેશમાં Foreign Investment વધારવા સરકારની કવાયત, અનેક ફેરફારના સંકેત
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનના લીધે દેશમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ( Foreign Investment) ઘટવાના સંકેત મળ્યા છે. તેવા સમયે સરકારે હવે વિદેશી રોકાણ કેવી રીતે વધારી શકાય તે માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. આ અંગે એક સરકારી…
- સ્પેશિયલ ફિચર્સ
લોન ના ભરી શકનારા સામે મનમાની કરનાર બેંકો પર RBIની લગામ, આ પાંચ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો
આજે મોટાભાગના લોકો પોતાના ઘરનું, ગાડીનું સપનું સાકાર કરવા માટે હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન વગેરે લેતા હોય છે. ઘણી વખત આ લોનના ઈએમઆઈ નથી ભરી શકાતા અને લોન લેનારને બેંક ડિફોલ્ટર કરવામાં આવે છે. આવું થાય એનો…
- આમચી મુંબઈ
BLOCK SPECIAL: શનિ અને રવિ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના હો તો વાંચો મહત્ત્વના ન્યૂઝ
મુંબઈ: સબર્બન મુંબઈની લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો પ્લાન બનાવતા હોય તો આગામી બે દિવસમાં મેજર બ્લોકને કારણે લોકલ ટ્રેનનું શેડયૂલ ખોરવાઈ શકે છે. રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ કામકાજને કારણે આવતીકાલે રાતથી લઈ રવિવાર સવાર સુધી પશ્ચિમ રેલવેમાં…
- મનોરંજન
અભિનેત્રી ઈશા ગુપ્તા માતા સાથે મહાકુંભમાં પહોંચી, વ્યવસ્થા અંગે શું કહ્યું?
પ્રયાગરાજઃ હાલ દેશવિદેશથી લોકો સંગમમાં ડૂબકી લગાવવા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તાએ ગુરુવારે સંગમમાં ડૂબકી લગાવી હતી. ઈશા તેની માતા સાથે પ્રયાગરાજમાં ગઈ હતી. ઈશાએ અહીંની વ્યવસ્થા માટે યોગી સરકારની પ્રશંસા કરીને કહ્યું હતું કે અહીં આવીને…
- આમચી મુંબઈ
સલમાનની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજૂર
મુંબઈ: સુપરસ્ટાર સલમાન ખાનની તેના પનવેલ ખાતેના ફાર્મહાઉસ નજીક હત્યા કરવાના બિશ્ર્નોઈ ગૅન્ગના કથિત કાવતરામાં સામેલ બે આરોપીને બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે જામીન આપ્યા હતા.જસ્ટિસ એન. આર. બોરકરે ગૌરવ ભાટિયા ઉર્ફે સંદીપ બિશ્ર્નોઈ અને વસ્પી મેહમુદ ખાનની જામીન અરજી મંજૂર…
- આમચી મુંબઈ
‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
મુંબઈઃ એશિયાના સૌથી જૂના અખબાર ‘મુંબઈ સમાચાર‘ના દ્વિશતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં દેશ-દુનિયાના ગુજરાતીઓને એકત્ર કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ જુલાઈ, 2023માં દુબઈ ખાતે યોજાયેલા પ્રથમ મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ-2023ની સફળતા બાદ આ વર્ષે 16મી ફેબ્રુઆરી, 2025ના રોજ શેખ…