- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે બે વર્ષમાં પાંચ લાખ કરોડના એમઓયુ કર્યા, 2.5 લાખ રોજગાર નિર્માણ થશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રૂ. પાંચ લાખ કરોડના રોકાણ માટે સમજૂતીના કરાર (એમઓયુ) સહી કરવામાં આવ્યા છે અને તેને કારણે રાજ્યમાં 2.5 લાખ રોજગારનું નિર્માણ થશે.રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ…
- નેશનલ
વડા પ્રધાન મોદી સાથે ‘મનુ કી બાત’
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સના મેડલ વિજેતાંઓ તેમ જ અન્ય ઍથ્લીટો ગુરુવારે સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં તેમના નિવાવસ્થાને મળ્યા હતા. પ્રાઇમ મિનિસ્ટરે દરેક ઑલિમ્પિયનની ભરપૂર પ્રશંસા તો કરી જ હતી, તેમણે વ્યક્તિગત રીતે તેમની સિદ્ધિમાં તેમ જ તેમના…
- આપણું ગુજરાત
ગુજરાતનો આ પ્રદેશ 15મી ઓગષ્ટ 1947એ હતો ગુલામ! આઝાદી મળી છેક….
જુનાગઢ: આજે 15મી ઓગષ્ટના રોજ દેશ પોતાનો 78મો સ્વાતંત્ર્ય પર્વ માનવી રહ્યું છે જો કે આ દરમિયાન ગુજરાતનો એક મોટો ભાગ એવો હતો કે જે આજે મુજવણમાં હતો કે તેઓ ભારતના નાગરિકો બનશે કે પાકિસ્તાનના. આ મૂંઝવણનો સામનો કરી રહેલ…
- નેશનલ
હિંદુઓ સામેના અત્યાચારો અંગે મોહન ભાગવતે આપ્યું મહત્ત્વનું નિવેદન
નાગપુર: બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાયને લક્ષ્ય બનાવી તેમના પર થઈ રહેલા હુમલાઓના વાતાવરણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અધ્યક્ષ મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ વિના કારણ હિંસાનો ભોગ બની રહ્યા છે અને ઉમેર્યું હતું કે હિન્દુઓએ કોઈ…
- નેશનલ
ડોક્ટર રેપ-મર્ડર કેસઃ હોસ્પિટલમાં તોડફોડ વચ્ચે ડોક્ટરના સંગઠનનો હડતાળ પર જવાનો નિર્ણય
કોલકાતા: કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજુ ઉકેલાયો નથી અને તે દરમિયાન હોસ્પિટલમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે થયેલી તોડફોડ બાદ ફરી એકવાર ડોક્ટરોની હડતાળ શરૂ…
- સ્પોર્ટસ
સચિન તેન્ડુલકરે અલગ અંદાજમાં દેશવાસીઓને આપી સ્વતંત્રતાની શુભકામના
નવી દિલ્હી: અંગ્રજોએ લગભગ 200 વર્ષ સુધી ભારત દેશ પર શાસન ચલાવ્યું, પોતાના કાનૂન લાગુ કર્યા અને લગાન (કરવેરા) વસૂલ કર્યા. જોકે વર્ષોના સંઘર્ષ બાદ અને અનેક શહીદોના બલિદાનો બાદ અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું હતું અને 1947ની 15મી ઑગસ્ટે ભારતને…
- મનોરંજન
મારા લગ્ન થઈ ગયા છે અને મારી પત્નીને મેં… Salman Khanનો Shocking ખુલાસો, કિંગ ખાને આપ્યું આવું રિએક્શન…
વાત જ્યારે ભારતના સૌથી એલિજેબલ બેચલરની થઈ રહી હોય ત્યારે એમાં સલમાન ખાન (Salman Khan)નું નામ અચૂક આવે, આવે ને આવે જ… ફેન્સ અને રાષ્ટ્રને સતાવતો સવાલ એટલે કે આખરે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે, કોણ હશે તેની દુલ્હન વગેરે…
- મનોરંજન
ખેલ ખેલ મેંઃ અક્ષય કુમારની આ ફિલ્મ દર્શકોને હસાવશે અને અક્ષયની હાલકડોલક નૈયા પણ પાર લગાવશે
એક સારી ફિલ્મને તરસી ગયેલા દર્શકો માટે આજે ત્રણ ત્રણ ફિલ્મોની વણઝાર છે જ્યારે ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પણ એક હીટને તરસી રહ્યો હતો, પણ આખરે સ્વતંત્રતા દિવસે તેની આ ઈચ્છા પુરી થઈ ગઈ છે. આ સાથે અક્ષયના…
- નેશનલ
15 રૂપિયામાં મેડલ ખરીદી લો… બજરંગ પુનિયાએ કોને નિશાન બનાવ્યું
ઓલિમ્પિકમાં મહિલા કુસ્તીની 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં તેના નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આની સામે તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)નો સંપર્ક કર્યો હતો. બુધવારે 14 ઓગસ્ટના રોજ કોર્ટમાં તેમની અરજી ફગાવી…