- Uncategorized
સૌથી નાની વયે “જગદગુરુ”ની પદવી મેળવનાર મહેન્દ્રાનંદગીરી મહારાજનું જુનાગઢમાં ભવ્ય સામૈયું
જૂનાગઢ: જુનાગઢ ભવનાથમાં શ્રી પંચદશનામ જુના અખાડા જૂનાગઢ મુચકુંદ ગુફાના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજને ગયા ચૈત્ર માસમાં જગદગુરુની પદવી આપવામાં આવી હતી ત્યારબાદ આજે સાધુ સંતો મહંતો ભક્તો અને હજારોની સંખ્યામાં અનુયાયો સાથે 400 થી વધુ ગાડીઓના…
- નેશનલ
પાટનગરમાં 34 વર્ષના ડોક્ટરે ભર્યું અંતિમ પગલું, સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે…
નવી દિલ્હીઃ પાટનગરમાં એઈમ્સ હોસ્પિટલના ડોક્ટર પત્ની સાથે વિવાદને લઈ અંતિમ પગલું ભરતા ખળભળાટ મચી ગયો છે. કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરની હત્યાના કિસ્સા પછી દેશમાં તેના પડઘા આકરા પડ્યા છે ત્યારે એકાએક પાટનગરમાં એઈમ્સના ડોક્ટરે અંતિમ પગલું ભરતા હોસ્પિટલ પ્રશાસન હરકતમાં…
- આમચી મુંબઈ
અમને શક્તિ આપો અને લાડકી બહેનમાં મળતી સહાયમાં વૃધ્ધિ જુઓ: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે લાડકી બહેન યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો થઈ શકે છે, પરંતુ તેને માટે અમારી લાડકી બહેનોએ અમને શક્તિ આપવાની રહેશે.તેમણે એવો દાવો પણ કર્યો હતો કે…
- આમચી મુંબઈ
હવે મુંબઇમાં પણ કોલકાતા વાળી! મહિલા ડૉક્ટર સાથે દુર્વ્યવહાર અને મારપીટ
કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના પછી દેશભરમાં આક્રોશની લહેર છે. દરમિયાન મુંબઈમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક દર્દી દારૂના નશામાં આવ્યો હતો અને તેના એટેન્ડન્ટે મહિલા પર હુમલો કર્યો હતો. મુંબઈની સાયન હોસ્પિટલમાં…
- આપણું ગુજરાત
સુરત મનપા સંચાલિત સ્વિમિંગ પુલમાં દુષિત પાણી, લોકોમાં રોષ
સુરતઃ શહેરના કાપોદ્રામા આવેલા મહાનગરપાલિકા(SMC) સંચાલિત સ્વિમિંગ પુલમાં દુષિત પાણી બાબતે લોકો રોષે ભરાયા છે. કાપોદ્રાના સ્વિમિંગ પુલમાં પાણી ખરાબ આવતુ હોવાથી સ્વિમિંગ કરવા આવતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે વોટર ફિલ્ટર પ્લાન્ટનનું મેન્ટેનન્સ કરવામાં…
- આપણું ગુજરાત
હવે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સડસડાટ પહોંચી જશો, રાજ્ય સરકારે જાહેર કર્યો પ્રોજેક્ટ
અમદાવાદઃ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Vadodara to Statue of unity) પહોંચવું પ્રવાસીઓ માટે હવે સરળ બનશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટેની મંજૂરી આપી છે, આ…
- નેશનલ
આસામમાં ઉલ્ફાનું જોખમઃ છેલ્લા 24 કલાકમાં 10 વિસ્ફોટક મળ્યા
ગુવાહાટી: ગુવાહાટીમાં આજે વધું બે ‘આઈઈડી જેવા ઉપકરણો’ મળી આવ્યા હતા. પ્રતિબંધિત ઉલ્ફા દ્વારા રાજ્યમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોને ટ્રિગર કરવા માટે ૨૪ વિસ્ફોટકો મૂકવાનો દાવો કરવામાં આવ્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર આસામમાં જપ્ત કરાયેલા ‘બોમ્બ જેવા પદાર્થો’ની કુલ સંખ્યા ૧૦…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાં લૂંટ: ઉદયપુરમાં ચાર પકડાયા
થાણે: નવી મુંબઈમાં ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાંથી 11.80 લાખ રૂપિયાના દાગીના લૂંટવાના કેસમાં પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી ચાર આરોપીની ધરપકડ કરી હતી.નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રિઝવાન મોહમ્મદ અલી શેખ (27), અઝરુદ્દીન હુસેનીદ્દીન શેખ (28), તહા તનવીર પરવેઝ…
- આમચી મુંબઈ
શેરબજારમાં જબરદસ્ત તેજી, માર્કેટ કેપમાં રૂ. ૭.૩૦ લાખ કરોડનો ઉછાળો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં ફરી તેજીનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને સેન્સેક્સ ૧૩૩૦ પોઇન્ટના, બે મહિનાના શ્રેષ્ઠ એક દિવસીય ઉછાળા સાથે ૮૦,૪૩૭ પોઇન્ટની સપાટીએ પહોંચી ગયો છેે. એ જ સાથે બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂલ્ય પણ રૂ. ૭.૩૦…