- ઇન્ટરનેશનલ
“યુદ્ધ મામલે ભારત હંમેશા શાંતિના પક્ષે” વડા પ્રધાન મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન કિવમાં નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. ઝેલેન્સકી સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ‘યુદ્ધ બાબતે ભારતનું વલણ…
- મનોરંજન
તાપસી પન્નુ ઓલિમ્પિક મેડલિસ્ટને સપોર્ટ કરવાના ચક્કરમાં ફસાઈ, ટ્રોલ થઈ પૂછ્યા સવાલો?
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ નિર્ભયપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે. તાપસી એવા કલાકારોમાંથી છે, જે રાજકીય અને સામાજિક ઘટનાઓ અંગે અભિપ્રાય ધરાવે છે. હવે તાપસીએ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં થયેલા એક વિવાદ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે,…
- Uncategorized
આજે અને આવતી કાલે મુંબઈના આ વિસ્તારોમાં પાણીપુરવઠા બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારી તાનસા પાઈપલાઈનમાં શુક્રવારે બપોરના ભંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. પાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીનું ગળતર રોકવા માટે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન શુક્રવાર અને શનિવાર બે દિવસ…
- આમચી મુંબઈ
નેશનલ પાર્ક અતિક્રમણથી મુક્ત કરવા હાઈ કોર્ટનો આદેશ
મુંબઈઃ સંજય ગાંધી નેશનલ પાર્કમાં ઝૂંપડાંઓને કારણે વન અધિકારીઓને પાર્કના સંચાલનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરકાયદે ઝૂંપડપટ્ટીવાસીઓના તાત્કાલિક પુનર્વસન માટેની નીતિ ઘડવા હાઈ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. આ નીતિ અમલમાં આવ્યા બાદ ઝૂંપડપટ્ટીવાસીઓનું પુનર્વસન…
- આપણું ગુજરાત
જન્માષ્ટમી પૂર્વે ગુજરાત બન્યું કૃષ્ણમય: રોશનીથી ઝળહળ્યું જગતમંદિર
દ્વારકા: ગોકુળ આઠમ જન્માષ્ટમીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે યાત્રાધામોમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહે છે. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ રહેલી દ્વારકાને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીથી ઝળહળી રહેલ જગત મંદિરનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો છે. જગત…
- સ્પેશિયલ ફિચર્સ
દરરોજ 1600 કિલોમીટરની મુસાફરી કરીને ઓફિસ જશે આ Boss, પગારનો આંકડો સાંભળીને…
દરરોજ લાખો-કરોડો લોકો નોકરી-ધંધા માટે કલાકોની, સેંકડો કિલોમીટરની મુસાફરી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. આ પ્રવાસ માટે લોકો બસ, ટેક્સી, ટ્રેન, મેટ્રો જેવા વિવિધ ટ્રાન્સપોર્ટેશનની મદદ લે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ એવા કર્મચારી કે બોસ વિશે…
- મહારાષ્ટ્ર
મુખ્ય પ્રધાનપદના ઉમેદવારને મુદ્દે શિવસેના (યુબીટી)માં ધુંધવાટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાનપદ માટે કોંગ્રેસ અને એનસીપી (શરદ ચંદ્ર પવાર) તરફથી અપેક્ષિત સમર્થન ન મળવાને કારણે નારાજ થયેલી શિવસેના હવે ધુંધવાટ અનુભવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. શુક્રવારના રોજ પત્રકારોને સંબોધતાં શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતના વર્તનમાં ધુંધવાટ…
- આમચી મુંબઈ
Z+ Security આપવા અંગે શરદ પવારે આપ્યું નિવેદન, કારણ આ જ…
મુંબઈઃ કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારને Z+ સુરક્ષા આપ્યાની જાહેરાત કરી હતી. હવે આ બાબતને લઈ શરદ પવારે જણાવ્યું છે કે તેમના અંગે માહિતી મેળવવા માટે ‘ઝેડ પ્લસ’ સુરક્ષા આપવામાં આવી…
- Uncategorized
જૂની પેન્શન સ્કીમને અંગે થઇ શકે છે મોટી જાહેરાત, વડા પ્રધાન મોદીની કર્મચારી યુનિયન સાથે બેઠક
નવી દિલ્હી: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. નવી પેન્શન યોજના સામે ચાલી રહેલા વિરોધ અને કર્મચારીઓમાં ફેલાયેલા અસંતોષ અને જૂની પેન્શન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની માંગને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.…