- નેશનલ
‘અગલે જનમ મોહે બિટિયા ના કીજો’: દેશમાં રોજ ૩૪૫ છોકરી થાય છે ગુમ, કોણ જવાબદાર?
નવી દિલ્હીઃ કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસને કારણે પશ્ચિમ બંગાળ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલાને લઈને દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આવો આજે અમે તમને…
- મહારાષ્ટ્ર
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે આખરે અજિત પવારે માફી માગી
લાતુર: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા 26મી ઓગસ્ટના તૂટી પડવાના કિસ્સામાં રાજકારણ ગરમાયા પછી આ મુદ્દે મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે જવાબદારીપૂર્ણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.કોંકણ પ્રાંતના માલવણ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટના બાદ…
- આપણું ગુજરાત
વડોદરામાં રાહત અને બચાવ માટે આર્મીની વધુ ત્રણ કુમક, NDRF મદદે : ઋષિકેશ પટેલ
વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ઘૂસી જવાના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્ય સરકારના બે મંત્રી, ઋષિકેશભાઇ પટેલ અને જગદીશભાઇ વિશ્વકર્મા આજે વડોદરા દોડી આવ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત-બચાવની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. આપત્તિની…
- આમચી મુંબઈ
Shivaji Maharaj Statue Collapse: મંત્રાલયની બહાર ઊભા રાખીને જૂતાથી… : સંજય રાઉતે મહારાષ્ટ્રના પ્રધાન વિશે આ શું કહ્યું…
મુંબઈ: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અચાનક ધરાશાયી થઇ તેના કારણે મહારાષ્ટ્રની રાજકીય ધરા ધ્રુજી ઉઠી છે અને જોરદાર રાજકારણ થઇ રહ્યું છે. વિરોધ પક્ષો સરકારને બધી રીતે ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન દિપક કેસરકરે આપેલા…
- મનોરંજન
શું પાપાની પરી નવા ઘરમાં શિફ્ટ થશે, શ્રદ્ધા કપૂર આ અભિનેતાની પડોશી બને તેવી શક્યતા
બોલીવૂડ હાલમાં સૌથી વધારે ચર્ચાતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર છે. એક તો તેની સિક્વલ ફિલ્મ 12-13 દિવસમાં જ રૂ. 400 કરોડ કરતા વધારે છાપી ચૂકી છે અને બીજું કે તે ઈન્સ્ટાગ્રામ પર વિરોટ કોહલી બાદ મોસ્ટ પોપ્યુલર પર્સનાલિટી બની ગઈ છે.…
- આપણું ગુજરાત
ઘી-કેળાં – કરાર આધારિત તજજ્ઞ તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ નહીં, પગારમાં 37 ટકા વધારો
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા CHC,સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સાથોસાથ રાજ્યના કરાર આધારિત આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.…
- મહારાષ્ટ્ર
શ્રાવણ ચાલુ છે, નહીં તો તેમના ખિસ્સામાંથી કોંબડી કાઢત: આદિત્ય ઠાકરે
માલવણ: રાજકોટના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા તુટી જવાની કમનસીબ ઘટના બાદ મહાવિકાસ આઘાડીના નેતા ઠાકરે જૂથના આદિત્ય ઠાકરે, શરદ પવાર જૂથના જયંત પાટીલ સહિત કિલ્લા પર પહોંચ્યા હતા. જો કે, તે જ સમયે ભાજપના નેતા નારાયણ રાણે…
- મહારાષ્ટ્ર
સેના (યુબીટી) અને રાણેના સમર્થકો વચ્ચે માલવણમાં અથડામણ
માલવણ (મહારાષ્ટ્ર): શિવસેના (યુબીટી) પક્ષના કાર્યકરો અને ભાજપના નેતા નારાયણ રાણેના સમર્થકો વચ્ચે બુધવારે સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તે સ્થળે અથડામણ થઈ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગયા વર્ષે 4 ડિસેમ્બરે સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં અનાવરણ કરવામાં આવ્યું…
- આમચી મુંબઈ
ફડણવીસના રાજમાં ગુનેગારો પોલીસથી ડરતા નથી: અનિલ દેશમુખનો આરોપ
મુંબઈ: બદલાપુર મુદ્દે સરકારને ઘેરવામાં વિપક્ષોએ કોઈ કસર બાકી રાખી નથી ત્યારે પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ મૂક્યો હતો. ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દેખરેખ હેઠળ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. પોલીસને ખુલ્લેઆમ મારવામાં…
- આમચી મુંબઈ
ભ્રષ્ટાચાર ક્યાં કરવો, તેનો ખ્યાલ પણ સરકારને નથી રહ્યો: શરદ પવાર
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક વર્ષ પૂર્વે સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજનું અનાવરણ કરાયું હતું તે પ્રતિમા તૂટી પડવા આ મુદ્દે વિપક્ષો સરકારને બધી રીતે ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને આ બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ટીકા…