- Uncategorized
24 કલાક બાદ બની રહ્યો છે શશયોગ, પાંચ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન….
જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ચંદ્રમા સૌથી વધારે ઝડપથી ગોચર કરતો ગ્રહ છે. દર અઢી દિવસે ચંદ્રમા ગોચર કરે છે અને આવતીકાલે એટલે કે 31મી ઓગસ્ટના દિવસે ચંદ્રમા પોતાની કર્ક રાશિમાં ગોચર કરશે અને શનિદેવ હાલમાં પોતાની રાશિ કુંભમા…
- આપણું ગુજરાત
સરકારી નિર્ણય – નાસ્તો નહીં, હવે જમવાનું જ મળશે- મધ્યાહન ભોજનના 43 લાખ બાળકોને અસર
સોમવારથી ગુજરાત સરકાર એક નવો નિયમ લાવી રહી ચ્હે તેનો ઉદ્દેશ એ છે કે બાળકોને હેલ્ધી ફૂડ મળે. આ માટે બપોરના ભોજન બાદ અપાતો નાસ્તો બંધ કરી દેવામાં આવશે. આ સમાચાર મધ્યાહન ભોજન યોજનાનાં 43 લાખ બાળક માટે માઠા છે.…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં કૅબ ડ્રાઈવરને ઊંચકીને જમીન પર પટક્યો
મુંબઈ: ઘાટકોપરમાં ઑડી કાર કૅબ સાથે ઘસાયા બાદ થયેલા વિવાદમાં કૅબના ડ્રાઈવરને ઊંચકીને જમીન પર પટકવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. સંબંધિત ઘટનાનો વીડિયો વાયરલ થતાં પાર્કસાઈટ પોલીસે ઘટનાના 10 દિવસ પછી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.પાર્કસાઈટ પોલીસમાં નોંધાયેલા એફઆઈઆર…
- નેશનલ
મોહન ભાગવતને એએસએલ સુરક્ષા અને શરદ પવારને ઝેડ-પ્લસ બંને વચ્ચે શું તફાવત છે?
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની સુરક્ષા ઝેડ-પ્લસથી વધારીને ઝેડ-એએસએલ કરી દેવામાં આવી છે. હવે તેમની સુરક્ષા માટે વધુ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વડા શરદ પવારને ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. મોહન…
- આમચી મુંબઈ
સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે હવે અજિત પવારે લીધી આ પ્રતિજ્ઞા
માલવણ: સિંધુદૂર્ગના રાજકોટ કિલ્લા પર જ્યાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી તે જગ્યાની નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુલાકાત કરી હતી તથા તે જગ્યાએ જ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા ઊભી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.પવારે ‘એક્સ’ પર પોસ્ટ કરતા…
- નેશનલ
અસમ વિધાનસભામાં હવે નહિ મળે નમાઝ માટે બે કલાકનો બ્રેક: સરકારે લીધો નિર્ણય
ગુવાહાટી: આસામ વિધાનસભામાં શુક્રવારે બે કલાકનો વિરામને નાબૂદ કરવામાં આવ્યો છે. અસમના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે આસામ વિધાનસભાને સંસ્થાનવાદી યુગની પરંપરાઓમાંથી મુક્તિ મળી છે. અસમ વિધાનસભાએ શુક્રવારના દિવસે…
- નેશનલ
‘અંગદાનને માનવ જીવનની એક રીત બનાવવાની જરૂર, જેથી દિવ્યાંગ લોકોને નવું જીવન આપી શકાય’: ચાંગસન
“અંગદાન આપણા માટે જીવનની એક રીત બનાવવાની જરૂર છે જેથી કરીને આપણે દિવ્યાંગ લોકોને નવું જીવન આપી શકીએ.” આ વાત સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના એડિશનલ સચિવ સુશ્રી એલ.એસ. ચાંગસન દ્વારા આજે અહીં “ભારતમાં ટેકનોલોજી, પ્રક્રિયાઓ અને કાયદાની દ્રષ્ટિએ અંગ…
- આમચી મુંબઈ
FinTech Fest: ‘જયારે મા સરસ્વતી બુદ્ધી વહેંચી રહ્યા હતા ત્યારે….’ વડા પ્રધાન મોદીએ આવું કેમ કહ્યું
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે (PM Modi in Mumbai) છે, તેમણે Jio કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024(Global Fintech Fest 2024)માં હાજરી આપી. વડા પ્રધાન મોદીએ સંબોધનમાં ભારતમાં ફિનટેક ક્રાંતિનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને ફિનટેક ક્રાંતિ…
- નેશનલ
આજનું રાશિફળ (30-08-24): આ પાંચ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Good Luck, પૂરા થશે અધૂરા કામ….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમારી સુખ-સુવિધામાં વૃદ્ધિ થઈ રહી છે. આજે તમારી આસપાસનું વાતાવરણ એકદમ ખુશનુમા રહેશે. જો તમે નોકરી બદલવાની યોજના બનાવી છે, તો તે દૂર થઈ શકે છે. તમારે તમારા કામને લઈને…
- Uncategorized
હરિયાણાના પૂર્વ સીએમની મુશ્કેલી વધીઃ ઈડીએ 834 કરોડની સંપત્તિ કરી જપ્ત
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ઈડીએ હુડા, એમાર અને એમજીએફ ડેવલપમેન્ટ લિમિટેડ સહિત અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગ કેસમાં રૂ. ૮૩૪ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તમને જણાવી…