- આપણું ગુજરાત
ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝર્સ (FPO)મા ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે પગલા ભરો-મનહર પટેલ
રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના લાભ માટે 10 હજાર ફાર્મર પ્રોડયુસર કંપનીઓ ખાનગી કંપનીઓ મારફત ઉભી કરવી અને તેની નોડલ એજન્સી તરીકે ગુજરાત સરકારની વિનંતીથી તા3-11-23 ના રોજ ભારત સરકાર આદેશ અનુસાર ગુજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરેશન લી. ને વધારાની કામગીરી સોપવામા આવેલ…
- નેશનલ
આવાસ યોજના હેઠળ સીમાંત કામદારોને સામેલ કરવા પર ભાર મુકતું શ્રમ-રોજગાર મંત્રાલય
સમગ્ર દેશમાં સીમાંત કામદારોના કલ્યાણને સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં શ્રમ અને રોજગાર મંત્રાલયે વંચિત કામદારોને પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)નો લાભ આપવાનું પગલું શરૂ કર્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તમામ રાજ્ય સરકારોને એક પત્ર જાહેર કરવામાં…
- નેશનલ
આ રાશિના લોકો 18 સપ્ટેમ્બરની રાહ જુએ, શુક્ર કરી દેશે તેમને માલામાલ…. તમારી રાશિ તો નથી ને!
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે સંક્રમણ કરે છે, જેની અસર સમગ્ર માનવ જીવન પર પડે છે. 18 સપ્ટેમ્બરે શુક્ર તેની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરવાના છે. આને કારણે મધ્ય ત્રિકોણ રાજયોગ અને માલવ્ય રાજયોગ બની રહ્યો છે. તમામ રાશિના લોકો પર આ…
- આપણું ગુજરાત
2023-24માં 400 ટકાથી વધુ મોતિયાના ઓપરેશન સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
ગાંધીનગર: ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ અંતર્ગત આંખના વિવિધ રોગોને કારણે આવતા અંધત્વને રોકવા તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. દ્રષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવાના આશયથી રાજ્યભરમાં 39મું ચક્ષુદાન પખવાડીયું તા.…
- સ્પેશિયલ ફિચર્સ
નકલી લસણ.. આ સરળ ટિપ્સથી ઓળખો!!
લસણ એ એવા ખોરાકમાંથી એક છે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. તેમાં ઘણા સ્વાસ્થ્ય લાભો અને પોષક તત્વો છે. પરંતુ તાજેતરમાં નકલી લસણનું વેચાણ લોકોમાં ચિંતાનું કારણ બની રહ્યું છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ભેળસેળવાળો ખોરાક ખાવાથી ગંભીર…
- તરોતાઝા
આપણી ઊંઘને કેટલી સુધારે છે આરામદાયક ઓશીકા
હેલ્થ વેલ્થ -સંધ્યા સિંહ એક સારું અને આરામદાયક ઓશીકું માત્ર આપણી ગરદન અને કરોડરજજુને ટેકો જ નથી આપતું, સાથે તેને સીધી રેખામાં રાખવામાં મદદ પણ કરે છે. જ્યારે આપણી કરોડરજજુ સીધી હોય છે ત્યારે તે સ્નાયુઓને આરામ કરવાની અનુમતિ આપે…
- તરોતાઝા
વેર -વિખેર -પ્રકરણ -૫૩
કિરણ રાયવડેરા ‘અબ આયેગા મઝા…’ બોલતાં જતીનકુમાર કમરામાં દાખલ થયા ત્યારે રેવતી ચમકી ઊઠી. ‘કઈ મઝાની વાત કરો છો તમે?’ રેવતી શંકાશીલ થઈ ઊઠી. પતિદેવ કોઈ નવું ગતકડું નથી કર્યું ને? ‘હવે કઈ મઝા… મારી જિંદગી ઝેર જેવી થઈ ગઈ…
- નેશનલ
આરોપીને મોતની સજા, પ. બંગાળ વિધાનસભામાં પેશ થયું રેપ વિરોધી બિલ
કોલકાતાઃ કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પશ્ચિમ બંગાળ સરકાર વિધાન સભામાં એન્ટી રેપ બિલ લઇ આવી છે. આજે વિધાનસભાના વિશેષ સત્રના પ્રથમ દિવસે બળાત્કાર વિરોધી બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં બળાત્કાર જેવા મામલાઓમાં આરોપીઓને મૃત્યુ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (03-09-24): આ પાંચ રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ફળદાયી રહેવાનો છે. આજે તમારે કોઈ પણ શુભ કાર્યક્રમમાં હાજરી આપવી પડશે. વિદ્યાર્થીઓ જો કોઈ પરીક્ષા આપવાના હશે તો તેમાં તેમને સફળતા મળશે. વેપારમાં તમારે લાભની તક પર ધ્યાન કેન્ટ્રિત કરવો પડશે. આજે…