- આમચી મુંબઈ
મેટ્રો માટે લાઇનમાં ઊભા રહેવાની માથાકૂટથી મુકિત્ મળશે મુંબઈગરાઓને
મુંબઈ: મુંબઇગરાઓને નવી ટેક્નોલોજીને પગલે હવે મેટ્રોમાં પ્રવાસ કરતા વખતે લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળવાની શક્યતા છે. મુંબઈમાં કુલ 14 મેટ્રો લાઇન તૈયાર થવાની છે અને પ્રવાસીઓને લાઇનમાં રહેવામાંથી રાહત મળે એ માટે નવી મોબાઇલ ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે.આ ટેક્નોલોજીને…
- નેશનલ
24 કલાક બાદ બનશે ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વૃદ્ધિ…
હિંદુ ધર્મમાં અનેક વ્રત-પર્વાદિ વિશે માહિતી આપવામાં આવી છે અને એમાંથી જ એક એટલે હરતાલિકા તીજ. હરતાલિકા તીજનો તહેવાર આ વર્ષે છઠ્ઠી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે નિર્જલા વ્રત રાખે છે…
- આપણું ગુજરાત
યુનિફોર્મને લીધે વિદ્યાર્થીઓ થઈ રહ્યું છે સ્કીન ઈન્ફેક્શનઃ જાણો શું છે આ મામલો
અમદાવાદ: શાળાઓમાં વિધ્યાર્થીઓને એક સરખો યુનિફોર્મ (School Uniform) પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે. શાળા મેનેજમેન્ટ દ્વારા દલીલ આપવામાં આવે છે યુનિફોર્મને કારણે વિદ્યાર્થીઓમાં સમાનતા અને શિષ્ટ જળવાઈ રહે છે. એક આહેવાલમાં દાવો કરવમાં આવ્યો છે કૃત્રિમ રેસાઓના કાપડથી બનેલા યુનિફોર્મને…
- પુરુષ
યુવાવસ્થાએ પહેલા સ્વ કે સ્વજન?
શ્ર્વેતા જોષી-અંતાણી કોઈ કોઈ ઘરમાં ક્યારેક એક દીકરી સો દીકરાની ગરજ સારતી હોય છે. ‘દીકરી સાપનો ભારો’ એવું કહેતા જૂનવાણી સમાજને એક સણસણતો તમાચો મારતી આવી દીકરીઓ, જે પોતાના ઘરનો આર્થિક સધિયારો કે આધાર સ્તંભ ગણાતી હોય, જે નાના ભાઈ-બહેનોને…
- પુરુષ
દુલીપ ટ્રોફી: મુખ્ય ખેલાડીઓ વિરુદ્ધ દમદાર દાવેદારો વચ્ચેનો જંગ
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા ૧૯૨૯થી ૧૯૩૧ દરમ્યાન ઇંગ્લૅન્ડ વતી ૧૨ ટેસ્ટ-મૅચ રમનાર ભારતીય મૂળના ક્રિકેટર કુમાર શ્રી દુલીપસિંહજીના નામે ૧૯૬૧ની સાલથી દુલીપ ટ્રોફી રમાય છે અને એની શરૂઆત આજે બેન્ગલૂરુમાં થઈ રહી છે એટલે આ લેખ માટે એને જ માધ્યમ બનાવવાનું…
- આપણું ગુજરાત
રાજ્યના 50 તાલુકાઓમાં શરૂ કરાશે સરકારી પુસ્તકાલયો; ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ પૂર્વે સરકારનો નિર્ણય
ગાંધીનગર: તાજેતરમાં રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ…
- આમચી મુંબઈ
MSRTC કર્મચારીઓની હડતાળ સમેટાઈ
ST કર્મચારીઓની હડતાળ: રાજ્ય પરિવહન નિગમ (ST)ના કર્મચારીઓએ તેમની વિવિધ માંગણીઓ માટે બે દિવસથી હડતાળ શરૂ કરી હતી. જેના કારણે રાજ્યભરની એસટી સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દરમિયાન આ મામલે મુખ્ય પ્રધાન અને એસટી વર્કર્સ યુનિયન વચ્ચે બેઠક યોજાઈ હતી. આ…
- આપણું ગુજરાત
મહાપાલિકાની ગાર્ડન શાખાનું મહા કૌભાડ, સ્મશાનને પણ ન મૂક્યું
રાજકોટ : છેલ્લા સમયમાં અતિ ભારે વરસાદને કારણે શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી ન પહોંચ્યા,ગાર્ડન શાખાએ લાકડા કાગળ ઉપર સ્મશાનમાં મોકલી દીધા પણ સ્મશાન સુધી પહોંચ્યા જ…
- આમચી મુંબઈ
બિસ્કિટ ફેક્ટરીમાં મશીનના બલ્ટમાં ફસાતાં બાળકનું મોત
થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં આવેલી બિસ્કિટ ફેક્ટરીમાં મશીનના બૅલ્ટમાં ફસાતાં ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું.પોલીસના કહેવા મુજબ અંબરનાથમાં સોમવારે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બાળકની ઓળખ આયૂષ ચૌહાણ તરીકે થઇ હતી.આયૂષની માતા બિસ્કિટ ફેક્ટરીમાં ટિફિક સેવા પૂરી…