- મહારાષ્ટ્ર
ઘોર કળિયુગઃ ક્યાંક પ્રેમ, તો ક્યાંક મિલકત માટે દીકરીઓએ માતાની કરી નાખી હત્યા
દીકરો માબાપની હત્યા કરવાનું બનતું હોય છે, પરંતુ દીકરી પણ માની હત્યા કરી નાખવાની વાત માન્યામાં આવતી નથી, પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્રમાં એવું જ કંઈક બન્યું કે એક કેસમાં પ્રેમના ચક્કરમાં તો બીજા કેસમાં મિલકત માટે દીકરીઓએ માતાની હત્યા કરી હતી.રાયગઢ…
- નેશનલ
‘સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હમને’- સ્વચ્છ ભારત મિશનનો દાયકામાં પ્રવેશ
જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું હતું, ત્યારે જૂજ લોકો તેની પરિવર્તનકારી અસરની આગાહી કરી શક્યા હતા. વર્તણૂકમાં પરિવર્તનની હાકલ તરીકે જે શરૂ થયું તે આજે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પહેલ બની છે, જેમાં શિશુ મૃત્યુદર…
- નેશનલ
1 ઓક્ટોબર સુધી દેશમાં બુલડોઝર એક્શન નહીં થઈ શકે, સુપ્રીમ કોર્ટે રોક લગાવી
નવી દિલ્હી: દેશમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત કૃત્યના આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દેવાનો ટ્રેન્ડ (Bulldozer action) વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) અગાઉ બુલડોઝર એક્શન સામે લાલ આંખ કરી હતી. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં બુલડોઝર ડિમોલિશનને…
- નેશનલ
Sri Krishna Janmabhoomi વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો કોર્ટે શું કહ્યું
મથુરા: સુપ્રીમ કોર્ટે આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ(Sri Krishna Janmabhoomi)વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરી. મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ સાથે સંબંધિત 18 કેસોની જાળવણીને પડકારતી તેમની અરજીને ફગાવી…
- નેશનલ
વંદે મેટ્રો- અમદાવાદથી ભુજ – સસ્તું ભાડું અને કચ્છ જી યાત્રા- અત્યારે જ બૂક કરો ટિકિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દર્શાવી હતી. તે પહેલાં રેલવેએ આજે મોટો નિર્ણય લીધો હતો. વંદે મેટ્રોનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની…
- આમચી મુંબઈ
થાણેમાં શોપિંગ કોમ્પ્લેક્સની અગાશી પર સિક્યુરિટી સુપરવાઇઝરનું માથું વાઢી હત્યા
થાણે: થાણેમાં શોપિંગ કોમ્પ્લેક્સની અગાશી પર 35 વર્ષના સિક્યુરિટી સુપરવાઇઝરનું માથું વાઢી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.મૃતકની ઓળખ સોમનાથ સદગીર તરીકે થઇ હતી અને તેનો મૃતદેહ સોમવારે સવારે કાપુરબાવડી વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સની અગાશી પરથી મળી આવ્યો હતો. સોમનાથનું…
- નેશનલ
Kejriwal CM પદેથી રાજીનામું આપે તેવી શક્યતાઃ L-G પાસે માંગ્યો ટાઈમ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજીનામું આપે તેવી શક્યતા છે. તેમણે આજે કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળવા માટે સમય માંગ્યો છે. લેફ્ટનન્ટ ગર્વનરે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મંગળવારના બપોરના 4.30 વાગ્યાનો સમય આપ્યો છે,…
- આમચી મુંબઈ
મહેનતાણાને મુદ્દે માથામાં હથોડો ફટકારી મજૂરે કરી મુકાદમની હત્યા
થાણે: મહેનતાણાને મુદ્દે થયેલા વિવાદમાં મજૂરે માથામાં હથોડો ફટકારી મુકાદમની કથિત હત્યા કરી હોવાની ઘટના અંબરનાથમાં બનતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.શિવાજી નગર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સલીમ યાકુબ શેખ (49) તરીકે થઈ હતી. પશ્ર્ચિમ બંગાળનો વતની શેખ અંબરનાથ…
- નેશનલ
તમે પણ UPI વાપરો છો? તો આછે તમારા ફાયદાની વાત, આજે જ જાણો…
નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) ટૂંક સમયમાં UPI લાઇટ ગ્રાહકો માટે ઓટો ટોપ-અપ સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. આના દ્વારા યુઝર્સને તેમના બેંક એકાઉન્ટમાંથી UPI લાઇટમાં વારંવાર પૈસા જમા કરાવવાની જરૂર નહીં પડે. આ રકમ UPI…