- સ્પોર્ટસ
કાનપુરમાં કુલદીપની કઈ આશા પર ફરી પાણી ફરી વળ્યું?
કાનપુર: લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવનું હોમ-સ્ટેટ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં પહેલી વાર ટેસ્ટ-મૅચ રમવાનું ઘણા સમયથી સપનું હતું અને શુક્રવારે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં એ અવસર આવી ગયો એવું તેણે ધાર્યું હશે, પણ તેની આશા ફળીભૂત નહોતી થઈ. કૅપ્ટન…
- સ્પોર્ટસ
‘સાહેબ, મારા બે જ હાથ છે….’ વિરાટ કોહલી પર કેમ ભડક્યા ફેન્સ, જાણો
વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ માટે કાનપુરમાં છે. આજથી શરૂ થયેલી આ મેચ માટે બંને ટીમોને કાનપુરની આલા ગ્રાન્ડ હોટેલમાં પણ ઉતારો આપવામાં આવ્યો છે. અહીં આવેલા તમામ ખેલાડીઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.…
- ટોપ ન્યૂઝ
મંત્રાલયમાં ફડણવીસની ઓફિસમાં કોણે કરી તોડફોડ, સુરક્ષા મુદ્દે સવાલો?
મુંબઇઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મંત્રાલયની ઓફિસમાં તોડફોડ થઇ હોવાના સમાચાર જાણવા મળ્યા છે. એમ જાણવા મળ્યું છે કે એક અજાણી મહિલાએ નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મંત્રાલયની ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી છે. તેમની ઓફિસની બહાર…
- આપણું ગુજરાત
વકફ સંશોધન બિલની JPCમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી
અમદાવાદ : દેશમાં વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસી (JPC)આજે ગુજરાતમાં છે. જેની બેઠક આજે અમદાવાદમાં મળી હતી. જેમાં ગુજરાત સરકાર વતી પક્ષ રજૂ કરવા બેઠકમાં પ્રતિનિધિમંડળ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. જો કે આ બેઠકમાં એક…
- નેશનલ
આજનું રાશિફળ (27-09-24): આજે બનશે ખાસ યોગ, પાંચ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા અને સિદ્ધિઓમાં વૃદ્ધિ કરનારો રહેશે. લાંબા સમયથી કોઈ બિઝનેસ ડિલ ક્લોઝ કરવાનું વિચારી રહ્યા હશો તો તે ફાઈનલ થઈ શકે છે. આજે તમારે કોઈ પણ મહત્ત્વના કામને આવતીકાલ પર ટાળવાનું ટાળવું પડશે, નહીંતર…
- આમચી મુંબઈ
MHADA Lottery: મ્હાડાના એક ફ્લેટ માટે કેટલા અરજદારે કરી અરજી?
મુંબઈ: મ્હાડા (Mumbai Housing and Area Development Board)ના ૨,૦૩૦ ઘરની લોટરીને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ૧,૩૪,૩૫૦ લોકોએ આ ઘર માટે અરજી કરી છે, જ્યારે ૧,૧૩,૮૧૧ અરજદારે ડિપોઝિટની રકમ ભરીને લોટરીમાં પોતાનો સહભાગ નિશ્ર્ચિત કર્યો છે. મ્હાડાને આ ડિપોઝિટમાંથી રૂ.…
- સ્પોર્ટસ
‘રૂટ છે કોહલીથી ચડિયાતો’…યુવરાજ આ શું કહી ગયો! જાણો કેમ તેણે આવું કહ્યું
નવી દિલ્હી: ઍડમ ગિલક્રિસ્ટ અને માઇકલ વૉન ઘણી વાર જે પૉડકાસ્ટ પર વર્તમાન ક્રિકેટ અને ફૉર્મ ધરાવતા ખેલાડીઓ પર ચર્ચા કરતા હોય છે એમાં આ વખતે યુવરાજ સિંહ પણ જોડાયો હતો જેમાં યુવીને ખૂબ જ જટિલ સવાલ પૂછાતાં તેણે સૌને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર એક ઉદ્યોગ-સ્નેહી રાજ્ય છે; ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશી રોકાણમાં નંબર એક: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગોને આપવામાં આવતી સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓને કારણે મહારાષ્ટ્ર ઉદ્યોગ-સ્નેહી રાજ્ય બન્યું છે. ઉદ્યોગો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. રાજ્યમાં સેમી કંડક્ટર તેમજ અન્ય તમામ ક્ષેત્રોમાં મોટા…
- આપણું ગુજરાત
ડાકોર પ્રસાદીમાં ભેળસેળના વિવાદને લઈને અમૂલના એમડીએ કર્યો ખુલાસો
ડાકોર: આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ બાદ દેશમાં મચેલા ભારે હંગામા વચ્ચે દેશના અનેક મંદિરોમાં પ્રસાદની ગુણવતા અને પવિત્રતાને લઈને તપાસ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં પણ આપવામાં આવતા પ્રસાદની ગુણવતાને લઈને સવાલો ઉઠયા હતા.…
- નેશનલ
આતંકવાદને દફનાવી દેવામાં આવ્યો, પુનરાગમન કરવા નહીં દેવાય: અમિત શાહ
ચેનાની/ઉધમપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ઉધમપુર જિલ્લાના ચેનાની ખાતે ભાજપની રેલીને સંબોધતા એનસી-કોંગ્રેસ ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદને દફનાવી દેવામાં આવ્યો છે અને તેને પુનરાગમન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.ભાજપના શાસનમાં આતંકમુક્ત પ્રદેશનું…