- મનોરંજન
ગંભીર બીમારીથી પીડાઈ રહી છે Aishwarya Rai-Bachchan…
હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) ચાલી રહેલાં વિખવાદને કારણે લાઈમલાઈટમાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં જ ડિવોર્સ લઈ રહ્યા છે, પરંતુ આ બાબતે અભિષેક કે ઐશ્વર્યાએ બાબતે…
- ઉત્સવ
ભારતીય અર્થતંત્રના વિકાસમાં છે વૈશ્વિક વિશ્વાસ
ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયા ભારતીય અર્થતંત્રના વિકાસની સફળતાના આંકડા અને અંદાજની વાત એ માત્ર કોઈ રાજકીય નિવેદનો નથી, કોઈ સ્થાનિકસંસ્થાનો અભ્યાસ પણ નથી, બલકે ગ્લોબલ સંસ્થાનો અભિપ્રાય અને આશાવાદ છે. એની પાછળના આધાર અને વિભિન્ન કારણ પણ સમજવા જોઈએ. વડા પ્રધાન…
- રાશિફળ
આજનું રાશિફળ (28-09-24): કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો સાથ, થશે આકસ્મિક ધનલાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ રહેશે, કારણ કે બિઝનેસમાં આજે તમને થોડો નુકસાન ઉઠાવવાનો વારો આવશે. શેરબજાર સાથે સંકળાયેલા લોકોએ પણ આજે પૈસાનું રોકાણ ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ. તમે કોઈ નવું કામ કરવા માટે થોડો…
- નેશનલ
હાર્ટ એટેકના કેટલા સમય પછી CPR આપવાથી જીવ બચી શકે?, જાણો હેલ્થ ટિપ્સ
ગુજરાત સહિત અન્ય રાજ્યમાં હાર્ટ એટેકેના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનું કારણ છે. દેશમાં ખાસ કરીને છેલ્લા ૧૦ દિવસમાં બનેલી બે ઘટનાઓને કારણે ફરી એકવાર સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) પર ચર્ચા શરુ થઈ છે. પ્રથમ ઘટના આગ્રા કેન્ટ જીઆરપી…
- નેશનલ
રિલાયન્સને પાલઘરમાંથી જરુર પડી 880 એકર જમીનની, જાણો શું કરશે?
પાલઘર: પ્રસ્તાવતિ વાઢવણ બંદર નજીક માહીમ તથા ટોકરાળે ખાતેની મહેસૂલ વિભાગના કબજા હેઠળની ૮૮૦ એકરની જમીનને ‘પાસ થ્રુ’ પદ્ધતિથી મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઇડીસી)એ સંપાદન કરવામાં આવી હતી. આ જમીન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટે (આરઆઈએલ)ને વસ્ત્રોદ્યોગ પ્રકલ્પ માટે આપવામાં આવે એવી…
- નેશનલ
હાથરસની (Hathras Horror)ઘટના આપણુ કાળજું પણ કંપાવી નાખે તેવી છે, ભૂલકાંના માતા-પિતાની શું હાલત હશે?
તમે દિવસ-રાત મહેનત કરો અને તમારા સંતાનોને સારા શિક્ષણ માટે સ્કૂલે મોકલો. પણ ક્યારેક સ્કૂલેથી ફોન આવે કે તમારું બાળક નથી મળતું. ત્યારબાદ તેનો મૃતદેહ મળે અને ખબર પડે કે સ્કૂલના નરાધમ પ્રિન્સિપાલે તમારી ભૂલકીને પિંખી નાખી અને ત્યારબાદ મારી…
- નેશનલ
રાહુલ બાબા એમએસપીનું ફૂલ ફોર્મ ખબર છે: અમિત શાહ
રેવાડી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી ટીકા કરતાં પૂછ્યું હતું કે શું તેઓ એમએસપીનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે? સાથે જ તેમણે એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે હરિયાણામાં ભાજપની સરકાર લઘુતમ ટેકાના ભાવે 24…
- આપણું ગુજરાત
ખોડલધામ અને ઉમિયાધામે કેશુબાપાનો ‘બખૂબી’ ઉપયોગ જ કર્યો: 27 ઑક્ટો, ખાંડા ખખડાવશે કુર્મી પાટીદારો
ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીની જે પણ સ્થિતિ છે તેના મૂળમાં કોઈ હોય તો ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ સવદાસભાઈ પટેલ. પણ કથિત સતાંધ ભાજપા અને સર્વ પાટીદાર સમાજ બાપાના યોગદાનને ઉવેખીને સમાજ વચ્ચે પોતાનું રાજકારણ ચલાવે છે તેવી હૈયા વરાળ…