- આપણું ગુજરાત
ઉડતા પંખીની કંઈ ગણતરી થાય? હા, થઈ અને ગુજરાતમાં પક્ષીઓની વસ્તીઓનો મળ્યો આ આંકડો
અમદાવાદઃ આકાશમાં વિહરતા પક્ષીઓને ગણવાનું કામ કેટલું અઘરું છે તે કહેવાની જરૂર નથી. આ કામ ગુજરાતમાં થયું છે અને રાજ્યમાં વીસ લાખ પક્ષી હોવાનું જાણવા મળ્યું છે. આ જટિલ કામ ગુજરાત વન વિભાગે કર્યું છે અને તેમના જણાવ્યા અનુસાર દેવભૂમિ…
- નેશનલ
ગૌમૂત્ર પીધા બાદ જ લોકોને ગરબામાં એન્ટ્રી મળે! ભાજપના નેતાની આજીબ માંગ
ઇન્દોર: નવરાત્રી શરુ થવાને આડે હવે બે દિવસ જ બચ્યા છે, એ પહેલા ઇન્દોર ભાજપ (Indore BJP)ના નેતા એ એક આજીબ પ્રકારની માંગણી કરી છે. ઈન્દોર જિલ્લાના ભાજપ અધ્યક્ષ ચિન્ટુ વર્મા (Chintu Verma) એક નિવેદનમાં માંગ કરી કે નવરાત્રિ દરમિયાન…
- નેશનલ
આજનું રાશિફળ (01-10-24): નોકરી અને વેપારમાં આ પાંચ રાશિના જાતકોને આજે મળશે Good News…, જુઓ શું છે બાકીની રાશિના હાલ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નુકસાનકારક રહેશે. આજે તમારા કેટલાક નવા દુશ્મનો ઊભા થશે. તમે તમારા કામને સુધારવાનો પૂરતો પ્રયાસ કરશો અને તમારે એ માટે થોડું વધારે ધ્યાન આપવું પડશે. માતા તમારી સાથે કોઈ મહત્વપૂર્ણ બાબત વિશે વાત કરી…
- આમચી મુંબઈ
મહાયુતિની બેઠકોની વહેંચણીનો હવે ફેંસલો: અમિત શાહ આજે આવે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવેમ્બરમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠકોની વહેંચણીને લઈને મહાયુતિ ગઠબંધનના ભાગીદારો વચ્ચે વધતા દબાણ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે ચૂંટણી પૂર્વેની બેઠક માટે મહારાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે.રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ એવી માહિતી…
- આમચી મુંબઈ
કામનું જબરજસ્ત પ્રેશર: બેન્ક મેનેજરની અટલ સેતુ પરથી દરિયામાં છલાંગ
મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુ પર કાર થોભાવ્યા બાદ રાષ્ટ્રીયકૃત બેન્કના 40 વર્ષના મેનેજર સુશાંત ચક્રવર્તીએ દરિયામાં ઝંપલાવ્યું હોવાની ઘટના સોમવારે સવારના બની હતી. શિવડી પોલીસે અન્ય સર્ચ ટીમો સાથે સુશાંતની દરિયામાં શોધ ચલાવી હતી, પણ મોડી…
- આપણું ગુજરાત
અમદાવાદના Paghdi Manની પાઘડી આ વર્ષે પણ જમાવશે આકર્ષણ: 40 હજારના ખર્ચે બનાવી છે પાઘડી
અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા તહેવાર નવલા નોરતાને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને હવે નોરતાને આડે ગણતરીના જ દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદના એક યુવાનની પાઘડી જોઈને કોઈપણને ચોક્કસ ઘેલું લાગી શકે છે. દરવર્ષે જેની પાઘડી સૌના આકર્ષણનું…
- નેશનલ
પંજાબમાં ભયાનક બસ અકસ્માત: ઘટનાસ્થળે જ અનેકના મોત-મુખ્ય પ્રધાને વ્યકત કર્યું દુખ
ગુરદાસપુર: પંજાબના બટાલા-કાદિયાં પર આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, મુસાફરોથી ભરેલી એક બેકાબૂ બસ સ્ટોપમાં જ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં આઠથી દસ લોકોના મોત થયાના અહેવાલ છે અને 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાંઆ…
- મનોરંજન
Mahatma Gandhijiએ પહેલી ફિલ્મ કઈ જોઈ હતી, કેવું હતું રિએક્શન?
બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. આ જ દિવસે ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું અને રાષ્ટ્રપિતાનું બિરુદ હાંસિલ કર્યું. ગાંધી જયંતિ પર ગાંધીજીના ગુણો, ખાસિયત અને ત્યાગ-બલિદાન વિશે તો બધા વાત કરશે.…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજના માટે અરજી કરી પણ…: આ કારણે નથી મળી રહ્યો લાભ…
મુંબઈ: મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરનારી મહિલાઓને એક નવી જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના કારણે બૅંકના કર્મચારીઓ અને યોજનાનો લાભ મેળવવા ઇચ્છતી મહિલાઓ વચ્ચે વિવાદ થતો હોવાની પણ ઘટનાઓ સામે આવી…
- મનોરંજન
Ranveer Singhએ કોને કહ્યું બાપ બન ગયા રે… વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડના બાજીરાવ ઉર્ફે રણવીર સિંહ (Ranveer Singh) અને દિપીકા પદુકોણ (Deepika Padukone)એ હાલમાં જ એક સુંદરમજાની પરી જેવી દીકરીને જન્મ આપ્યો છે અને બાળકીના જન્મના 21 દિવસ બાદ રણવીર સિંહ પહેલી વખત પબ્લિકમાં દેખાયો હતો અને કહેવાની જરૂર ખરી કે…