- સ્પોર્ટસ
જયપુરમાં સ્ટેડિયમ નજીકના બે બિલ્ડિંગની અગાશી પરથી પણ પ્રેક્ષકો જોઈ શકશે આઈપીએલની મૅચ, ટિકિટો વેચાશે
જયપુરઃ આગામી 21મી માર્ચે શરૂ થનારી આઇપીએલની વર્ષ 2025ની સીઝનમાં જયપુરમાં રમાનારી મૅચો એ સ્ટેડિયમની નજીકની (આશરે 50 મીટર દૂરની) બે ઇમારતની અગાશી પરથી પણ પ્રેક્ષકો જોઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.જયપુરના સવાઈ…
- મનોરંજન
MahaKumbhમાં અંબાણી પરિવાર સાથે પહોંચેલી આ મહિલાએ લૂંટી લીધી લાઈમલાઈટ…
અંબાણી પરિવાર (Ambani Family) હાલમાં મહાકુંભમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને સોશિયલ મીડિયા પર આ વિઝિટના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયો અને ફોટોમાં મુકેશ અંબાણી, કોકિલા અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, શ્લોકા મહેતા અને આકાશ અંબાણી…
- રાશિફળ
કુંભમાં થઈ શનિ અને સૂર્યની યુતિ, આ રાશિના જાતકો બનશે માલામાલ…
ફેબ્રુઆરી મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે આ જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહોએ ગોચર કર્યું છે અને હજી અમુક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. આજે ગ્રહોના રાજા સૂર્યએ ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો…
- મનોરંજન
લગ્ન વિના આ કામ કરવા માંગે છે Salman Khan, ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે હજી પણ મારી પાસે…
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan)ની ફેનફોલોઈંગ તગડી છે અને 59 વર્ષની ઉંમરે પણ મોસ્ટ એલિજેબલ બેચલર તરીકે કરવામાં આવે છે. હાલમાં સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ સિકંદરને કારણે પણ ચર્ચામાં રહે છે. આ ઉપરાંત ભાઈ અરબાઝ ખાન (Arbaaz Khan)ના…
- નેશનલ
નવું આવકવેરા બિલ આવતીકાલે સંસદમાં રજૂ થશે, ક્યારથી લાગુ થશે જાણો?
નવી દિલ્હી: સંસદમાં આવતીકાલે નવું આવકવેરા બિલ (Income Tax Bill 2025) રજૂ કરવામાં આવી શકે છે. આવકવેરા કાયદાઓને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી, 2025ના બજેટના ભાષણમાં નવું આવકવેરા બિલ રજૂ કરવાની જાહેરાત કરી હતી. આ નવું બિલ…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરેને ઝટકોઃ શિવસેનાના વિધાનસભ્યએ પક્ષને કર્યા ‘રામરામ’
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ઓપરેશન લોટસ’થી લઈને ‘ઓપરેશન ટાઈગર’ને કારણે પક્ષો નિરંતર ચર્ચામાં વચ્ચે આજે યુબીટી (ઉદ્ઘવ ઠાકરે જૂથ)ના વિધાનસભ્યએ પક્ષમાંથી ઉપનેતાપદેથી રાજીનામું આપીને ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપ્યો છે. શિવસેના (યુબીટી) જૂથના વિધાનસભ્ય રાજન સાળવીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને હવે…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં હિંસા માટે શેખ હસીના જવાબદાર, સેંકડો હત્યાઓ કરાવી હતી; UNના રીપોર્ટમાં ખુલાસો
નવી દિલ્હી: ગત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનો બાદ વ્યાપક હિંસા ફાટી (Bangladesh Violence) નીકળી હતી, લોકોના વિરોધ પલગે શેખ હસીનાએ વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું અને ત્યાર બાદ દેશ પણ છોડવાની પણ ફરજ પડી હતી. અહેવાલો મુજબ હાલ તેઓ ભારતમાં…
- સ્પોર્ટસ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલ ઝળક્યો
અમદાવાદઃ ભારતે આજે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં બૅટિંગ મળ્યા પછી ખરાબ આરંભ બાદ સ્કોર પહેલી 30 ઓવરમાં બે વિકેટના ભોગે 200 રનને પાર પહોંચાડી દીધો એમાં સૌથી મોટું આકર્ષણ હતું વાઇસ-કૅપ્ટન શુભમન ગિલની સેન્ચુરી.…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં કટ્ટરપંથીઓ બેફામ, તસ્લીમા નસરીનના પુસ્તક સ્ટોલ પર હુમલો
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh)મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની દેશની વચગાળાની સરકાર ખુલ્લેઆમ કટ્ટરપંથીઓને ટેકો આપી રહી હોવાનો આક્ષેપ પ્રખ્યાત લેખિકા તસ્લીમા નસરીને કર્યો છે. તસ્લીમાનું આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે અમર એકુશે પુસ્તક મેળામાં તેમના પુસ્તક સ્ટોલ પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલો…