- વિજ્ઞાન અને ટેકનોલોજી
Google તમારા પર વોચ રાખી રહ્યું છે, આજે ફોનમાં આ સેટિંગ ઓન કરી લો, નહીંતર…
આજના ડિજિટલ વર્લ્ડમાં ગૂગલ એ મોસ્ટ ફેવરેટ સર્ચ એન્જિન બની ગયું છે અને એમાં પણ ખાસ કરીને આજની યંગ જનરેશન તો કોઈ પણ સમસ્યા કે સવાલ હોય તેનો ઉકેલ ગૂગલ પાસે જ માંગે છે. પરંતુ શું તમને ખબર છે કે…
- આપણું ગુજરાત
હવે અસલી શું? સુરતમાં 6 ભેજાબાજોએ નકલી વેબસાઇટ બનાવીને આચર્યું 20 કરોડનું કૌભાંડ!
સુરત: ગુજરાતમાં નકલીપણાનો જાણે રાફડો ફાટ્યો છે. રાજ્યમાં નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા, નકલી નેતા, નકલી મહારાજા અને હવે આ કિસ્સામાં નકલી વેબ સાઇટનો પણ સમાવેશ થઈ ગયો છે. નકલી વેબસાઈટ બનાવીને 20 કરોડથી વધુનું કૌભાંડ આચરનારા 6 આરોપીની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલે આજે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, મંત્રાલયમાં લગાવવામાં આવેલી નેટના કારણે તેમનો જીવ બચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરિ…
- મનોરંજન
Super Star Rajnikanthના સ્વાસ્થ્યને લઈને આવી મહત્ત્વની અપડેટ, હવે આ દિવસે થશે…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રજનીકાંતના હેલ્થ અપડેટને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રજનીકાંત 30મી સપ્ટેમ્બરથી છાતીના દુઃખાવાની ફરિયાદ સાથે ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ થયા હતા. રજનીકાંતની હેલ્થ હવે સ્ટેબલ છે અને હોસ્પિટલે ગુરુવારે હેલ્થ અપડેટ આપતા જણાવ્યું…
- નેશનલ
હિમાચલ, કર્ણાટક અને તેલંગણામાં કોંગી સરકારો નાણાકીય કટોકટીમાં: કિશન રેડ્ડી
હૈદરાબાદ: કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારો ગંભીર નાણાકીય સંકટમાં આવી પડી છે અને ચૂંટણી વચનો પૂરા કરવામાં સક્ષમ નથી, જ્યારે તેલંગણાની સરકાર પણ આવી જ સ્થિતિમાં આવી શકે છે, એમ કેન્દ્રીય પ્રધાન અને તેલંગણા ભાજપના વડા જી. કિશન રેડ્ડીએ…
- મનોરંજન
મહાભારતમાં ‘દ્રૌપદી’નું પાત્ર ભજવનારી અભિનેત્રીની કોલકાતા પોલીસે કરી ધરપકડ
કોલકાતાઃ બી. આર. ચોપરાની મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીની ગુરુવારે કોલકાતા પોલીસે ધરપકડ કરી હતી. ભાજપના નેતા અને પૂર્વ સાંસદ રૂપા ગાંગુલી કોલકાતાના બાંસદ્રોણી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.અહીં બુધવારે સવારે જેસીબીથી કચડાઈ જતાં એક વિદ્યાર્થીનું મોત થયું…
- Uncategorized
દિવ્યાંગ પુત્રી પર સાવકા પિતા સહિત બે જણે કર્યું દુષ્કર્મ
થાણે: થાણેમાં 26 વર્ષની દિવ્યાંગ પુત્રી પર સાવકા પિતા સહિત બે જણે વારંવાર કથિત દુષ્કર્મ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.મુંબઈના પવઈ વિસ્તારમાં રહેતા યુવતીના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે ચિતળસર પોલીસે સાવકા પિતા અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.…
- આમચી મુંબઈ
કલ્યાણમાં ભૂતપૂર્વ નગરસેવિકાના પતિનું અપહરણ કરી ખંડણી માગનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભૂતપૂર્વ નગરસેવિકાના પતિનું કથિત અપહરણ કર્યા બાદ 20 લાખ રૂપિયાની ખંડણી માગવા પ્રકરણે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સમસ્યાઓના સમાધાન માટે જ્યોતિષ પાસે લઈ જવાને બહાને અપહૃતને પિસ્તોલની ધાકે કલ્યાણની એક રૂમમાં પૂરી રાખવામાં આવ્યો હતો.માનપાડા…