- નેશનલ
હવે માલદીવને આવ્યું બ્રહ્મજ્ઞાન, સૈનિકોને તાલીમ આપવાનું ભારત ચાલુ રાખશે…
ભારતના પ્રવાસે આવેલા માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ આજે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુઈઝુએ માલદીવ્સમાં હનીમધુ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મુઈઝુએ પીએમ મોદીને માલદીવ્સ આવવાનું આમંત્રણ પણ આપ્યું…
- મહારાષ્ટ્ર
હવે રાહુલગાંધીએ દલિત પરિવારના કિચનમાં રસોઈ બનાવી અને દલિત કુઝીન પર ચર્ચા પણ કરી
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી છે ત્યારે રાહુલ ગાંધીએ એક વીડિયો પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. રાહુલ મહારાષ્ટ્રના ઉંચગાંવમાં એક દલિત પરિવારની મુલાકાતે ગયો હતો. અજય કુમાર તુકારામ સનદે અને…
- નેશનલ
પશ્ચિમ બંગાળની કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ: 7 મજૂરોના મોત-Video Viral
કોલકાતા: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં 7 કામદારોના મોત થયા છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને…
- મનોરંજન
જાણીતા સિંગર પર તૂટ્યો દુઃખોનો પહાડ, છૂટ્યો નજીકની વ્યક્તિનો સાથ, પોસ્ટ શેર કરીને આપી માહિતી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આજે વધુ એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર અદનાન સામી (Adnan Sami)ના માતા નૌરીન સામી ખાનના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. 90ના દાયકાના બહેતરીન સિંગરમાં એક અદનાન પોતાના મધુર સંગીતથી અનેક લોકોના દિલ…
- મનોરંજન
Amitabh Bachchanને સતાવી Aishwarya Rai-Bachchanની ચિંતા, કહ્યું કે તું…
વિશ્વસુંદરી, બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે સૌથી વધારે ચર્ચામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને બચ્ચન પરિવાર સાથેના તેના મતભેદોને કારણે. હેડિંગ વાંચીને તમને પણ જાણવાની તાલાવેલી થઈ…
- મનોરંજન
અભિષેક-ઐશ્વર્યાના લગ્નનો સખત વિરોધ હતો આ વ્યક્તિને, નામ સાંભળીને ચોંકી જશો
આજકાલ બોલિવૂડનું સ્વીટ કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન રોજ સમાચારમાં ચમકી રહ્યું છે. પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય એ પોતાને સાસરીયાઓથી દૂર કરી દીધી છે ઘણા અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે…
- મહારાષ્ટ્ર
બોપદેવ ઘાટ ગેંગરેપના આરોપીઓની માહિતી આપનારાને રૂ. 10 લાખના ઇનામની સરકારની જાહેરાત
પુણેના બોપદેવ ઘાટ ખાતે 21 વર્ષની યુવતી પર ત્રણ નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રિના સુમારે બની હતી. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાના આરોપીઓને શોધવા માટે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો…
- ધર્મતેજ
આજનું રાશિફળ (06-10-24): વૃષભ, કર્ક અને સિંહ રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ થશે, જાણો બાકીની રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન જીવી રહેલાં લોકો માટે આનંદદાયક રહેશે. જીવનમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. તમે પરિવારના સભ્યો સાથે કેટલીક ખાસ ક્ષણો વિતાવશો. જો તમે કાર્યસ્થળમાં કોઈ કામને લઈને થોડો તણાવ અનુભવી રહ્યા…
- Uncategorized
Exit Poll 2024: હરિયાણામાં સત્તા પરિવર્તનની લહેર, ભાજપને આંચકો, કોંગ્રેસની સરકારના સંકેત
નવી દિલ્હી : હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. જેની બાદ હવે એક્ઝિટ પોલના(Exit Poll 2024) આંકડા પણ જાહેર થવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. જ્યારે ભાજપ સત્તામાંથી બહાર…
- નેશનલ
Rahul Gandhi નો ભાજપ- શિવસેના પર કટાક્ષ, કહ્યું શિવાજી મહારાજની પ્રતિમાએ સંદેશ આપ્યો કે…
કોલ્હાપુર : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi)શનિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી મહારાજની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે શિવાજી મહારાજની પ્રતિમા બનાવી જે થોડા જ દિવસોમાં પડી ગઈ. તેમજ તુટી…