- નેશનલ
આજનું રાશિફળ (11-10-24): આ ત્રણ રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે સમજી વિચારી આગળ વધશો તો તમારા તમામ કામ પૂરા થઈ રહ્યા છે. આજે તમને સકારાત્મક પરિણામ મળશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. તમારે તમારી ઉર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ…
- મહારાષ્ટ્ર
નોન-ક્રીમી લેયરની મર્યાદા વધારીને 15 લાખ કરવાની મહારાષ્ટ્ર કેબિનેટની કેન્દ્રને વિનંતી
મુંબઈ: મહારાષ્ટ્રની કેબિનેટે ગુરુવારે કેન્દ્ર સરકારને ‘નોન-ક્રીમી લેયર’ માટેની પાત્રતા માટેની આવક મર્યાદા વર્તમાન 8 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની વિનંતી કરવાનો નિર્ણય લીધો હતો.આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય…
- સ્પોર્ટસ
હાર્દિકનો કૅચ તો કંઈ જ ન કહેવાય, રાધાનો કૅચ જોશો તો ચોંકી જશો!
દુબઈ: યુએઇમાં રમાઈ રહેલા મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં બુધવારે ભારતીય ટીમે સતત બીજી જીત નોંધાવી હતી. આ જીત જેવીતેવી નહોતી. ભારતીય મહિલા ટીમે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને 82 રનથી પરાસ્ત કરી હતી અને એ મૅચમાં રાધા યાદવે જે કૅચ પકડ્યો હતો…
- નેશનલ
પુરુષોત્તમ એક્સપ્રેસમાં બોમ્બની અફવાને કારણે ટ્રેન ત્રણ કલાક અટકાવી…
નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં વધતા અકસ્માતોની સાથે ટ્રેનોને ઉથલાવવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આજે પુરુષોત્તમ એક્સપ્રેસમાં બોમ્બની અફવાને કારણે ટ્રેનને કલાકો સુધી રોકી દેવાની નોબત આવી હતી.રેલવે અધિકારીઓને શંકાસ્પદ આતંકવાદીઓ વિસ્ફોટકો સાથે મુસાફરી કરી રહ્યા હોવાની માહિતી મળ્યા…
- નેશનલ
Ratan Tata Special 5: 100થી વધુ દેશમાં ટાટા ગ્રુપે નેટવર્ક વિસ્તારી ભારતને વૈશ્વિક ઓળખ આપી…
દેશના જાણીતા ઉદ્યોગપતિ પદ્મ વિભૂષણ “રતન ટાટા“ના નિધનથી સમગ્ર રાષ્ટ્ર ઘેરા શોકમાં છે. વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં ટાટા કંપનીનું નેટવર્ક ફેલાવીને ભારતને વૈશ્વિક ઓળખ અપાવનાર “રતન”ને “ટાટા” (અલવિદા) કહેતાં ભારતીયોની આંખમાં લાગણીના આંસુ છે. રતન ટાટા ભારતના એવા મહાન ઉદ્યોગપતિ…
- નેશનલ
ઉદ્યોગપતિ રતન ટાટાને વરલી સ્મશાનગૃહ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અપાયું
મુંબઈ: ઉદ્યોગ જગતના દિગ્ગજ નેતા રતન ટાટાને ગુરુવારે સાંજે અંતિમ સંસ્કાર માટે વરલીના સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસ દ્વારા તેમને ઔપચારિક ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, તેમના…
- સ્પોર્ટસ
ખેલજગતના આ દિગ્ગજોએ રતન ટાટાને આપી હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર તેમ જ વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, કે. એલ. રાહુલ, હરભજન સિંહ, મોહમ્મદ શમી, સુરેશ રૈના તેમ જ પૅરિસ ઑલિમ્પિક્સના મેડલ-વિજેતાઓ નીરજ ચોપડા, મનુ ભાકર સહિત અનેક ખેલાડીઓએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી છે.ઉદ્યોગસમ્રાટ રતન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર કેન્દ્રને રતન ટાટાને ભારત રત્ન એનાયત કરવાની વિનંતી કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે ગુરુવારે કેન્દ્ર સરકારને જાણીતા ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ એનાયત કરવાની વિનંતી કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં બુધવારે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન પામેલા…