- ઉત્સવ
કેન્વાસ : શહીદ ભારતીય સૈનિકોનું યુદ્ધ સ્મારક ફ્રાન્સના ગામમાં!
-અભિમન્યુ મોદી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12મી ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સેલીમાં મઝાર્ગ્યુસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી. (તેનો ઉચ્ચાર ‘મેઝેરેગ’ છે એટલે આપણે એ જ રીતે તેની અહીં જોડણી કરી છે..) ત્યાં આપણા વડા પ્રધાને પ્રથમ…
- મહારાષ્ટ્ર
નવા ફોજદારી કાયદાઓ લાગુ પાડવા અંગે ફડણવીસે આપ્યું મહત્ત્વનું નિવેદન
નવી દિલ્હી: રાજ્ય આગામી છ મહિનામાં નવા ફોજદારી કાયદાઓને ‘સંપૂર્ણપણે’ લાગુ કરવાની જાહેરાત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. નવી જોગવાઈઓના અમલીકરણ પ્રક્રિયા અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સમીક્ષા બેઠક બાદ આ વાત સામે આવી છે. ફડણવીસે…
- સ્પોર્ટસ
17મી ફેબ્રુઆરીથી બદલાશે FASTagનો આ નિયમ, અત્યારે જ જાણી લેશો તો ફાયદામાં રહેશો…
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા FASTagને લઈને મહત્ત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. FASTag બેલેન્સ વેલિડેશન નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. ફાસ્ટેગના બેલેન્સ સંબંધિત આ નવો નિયમ 17મી ફેબ્રુઆરી, 2025થી લાગુ કરવામાં આવશે. યુઝરે પોતાના ફાસ્ટેગ સ્ટેટ્સને…
- આમચી મુંબઈ
65થી વધુ વય ધરાવતા રિક્ષા ડ્રાઈવર્સ માટે મહાયુતિ સરકારે કરી મોટી જાહેરાત
મુંબઈઃ મહારાષ્ટ્રના રિક્ષા અને મીટર ટેક્સીચાલકો માટે સરકાર આનંદના સમાચાર લાવી છે. ગુરુવારે રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકની અધ્યક્ષતામાં ધર્મવીર આનંદ દીઘે મહારાષ્ટ્ર ઓટો રિક્ષા અને મીટર ટેક્સી ડ્રાઈવર કલ્યાણ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં 65 વર્ષથી વધુ વય ધરાવતા…
- મહારાષ્ટ્ર
ચાલતી ટ્રેનમાંથી ચોરને પકડ્યાંઃ સોનાના દાગીના સાથે 1.35 કરોડની મત્તા જપ્ત
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં રેલવે પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં ચાલતી ટ્રેનમાંથી ચોરી કરનારી ગેંગને પકડી પાડી છે. હૈદરાબાદથી ચોરી કરીને ભાગી રહેલા ત્રણ આરોપીની તેલંગણા એક્સપ્રેસમાંથી ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસની સૂચનાને આધારે આરપીએફએ આ કાર્યવાહી કરી છે. હૈદરાબાદ પોલીસે નાગપુર…
- ભુજ
કચ્છીઓ માટે સારા સમાચાર: ભુજ-નલિયા રૂટ એપ્રિલ માસથી દોડશે પેસેન્જર ટ્રેન
ભુજ: કચ્છ વાસીઓ માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. જેમાં ભુજ-નલિયા વચ્ચેના 101 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર ઇલેક્ટ્રિફિકેશનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઇ જતાં હવે આ રૂટ પરથી માલગાડીઓ વિદ્યુત સંચાલિત થશે અને આગામી એપ્રિલ 2025થી મુસાફર ટ્રેન સેવા પણ…
- નેશનલ
પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ અંગે થરુરે ખુશી વ્યક્ત કરીને શું કહ્યું, જાણો?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત ચર્ચામાં છે. આ દરમિયાન વેપાર, ટેરિફ, ગેરકાયદે સ્થળાંતર અને સંરક્ષણ સંબંધો જેવા કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ મુલાકાત પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. શશિ…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીરના પર્સનલ સેક્રેટરીની `ઘૂસણખોરી’ને પગલે બીસીસીઆઇએ આકરો નિયમ લાવવો પડ્યો?
નવી દિલ્હીઃ બીસીસીઆઇએ ક્રિકેટરોને ટૂંકા વિદેશી પ્રવાસે પત્ની, પાર્ટનર કે કોઈ પણ ફૅમિલી મેમ્બરને પોતાની સાથે લઈ જવાની મનાઈ કરવાની સાથે જે કેટલાક બીજા કડક નિયમો લાગુ કર્યા છે એમાંનો એક નિયમ છે, મૅનેજર કે એજન્ટ કે શેફ સહિતના પર્સનલ…
- નેશનલ
યુપી સરકારે મહાકુંભના આયોજનમાં કર્યો આટલા કરોડ રૂપિયાનો ખર્ચ
લખનઊઃ હાલમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકની હાજરીમાં અનેક માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને ઉત્તર પ્રદેશના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા…
- ઇન્ટરનેશનલ
રશિયાના ડ્રોન હુમલાથી યુક્રેનમાં તબાહીઃ પરમાણુ પ્લાન્ટ પર હુમલાનો ઝેલેન્સકીનો દાવો
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામના વૈશ્વિક પ્રયાસો વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. રશિયા દ્વારા ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન મારફત હુમલો કરવામાં આવ્યો છે. કિવમાં સ્થિત આ પ્લાન્ટના રેડિયેશન શેલ્ટર પર રાત્રે…