- નેશનલ
વર્ષો બાદ કરવા ચોથ પર બનશે દુર્લભ સંયોગ, પાંચ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ…
આ વખતે છ દિવસ બાદ એટલે કે 20મી ઓક્ટોબરના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે વિવાહિત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે નિર્જલા ઉપવાસ રાખે છે. આ વખતે કરવા ચોથ પર 24 વર્ષ બાદ ગજકેસરી, મહાલક્ષ્મી, શશ રાજયોગની સાથે…
- મનોરંજન
હવે Amitabh Bachchanએ પણ માન્યું કે Aishwarya Rai પરિવારનો હિસ્સો નથી?!
ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવાઓ ઉડી રહી છે. દરરોજ બંનેને લઈને કોઈને કોઈ નવી વાતો સામે આવી રહી છે અને હવે કૌન બનેગા કરોડપતિ-16ના એક એપિસોડમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કંઈક એવું કર્યું હતું કે…
- નેશનલ
આજનું રાશિફળ (13-10-24): કન્યા, તુલા અને મીન રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જુઓ શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદથી ભરપૂર રહેશે. જો નોકરીયાત લોકોને તેમના કામમાં કોઈ સમસ્યા લાગે તો તેઓ તેનાથી રાહત મેળવી શકે છે. તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.…
- મનોરંજન
Hardik Pandyaના બર્થડેના દિવસે જ Natasa Stankovicએ કરી એવી હરકત કે…
ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શુક્રવારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) 31મો બર્થડે સેલિબ્રેટ કર્યો. આ બર્થડે હાર્દિકને બે કારણોસર યાદ રહેશે એક કારણ એટલે હાર્દિક પંડ્યા આ બર્થડે પોતાની પત્ની નતાસા સ્ટેનકોવિક અને દીકરા અગત્સ્ય વિના ઊજવવો પડ્યો હતો અને…
- આમચી મુંબઈ
OTT વિશે RSSના વડા મોહન ભાગવતે કહી મોટી વાત, નૈતિકતા ભ્રષ્ટ થવા વિશે કહ્યું કે…
મુંબઈ: દેશની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના 100મા સ્થાપના દિને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ઓટીટી(ઓવર ધ ટોપ મીડિયા સર્વિસ) પ્લેટફોર્મ પર નિશાન સાધ્યું હતું અને તેને લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ગણાવ્યું હતું.નાગપુરના રેશિમબાગ ખાતે દશેરાની પારંપારિક…
- આપણું ગુજરાત
ગુજરાતમાં દશેરાએ મેઘરાજાનો ઘોડો દોડ્યોઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેલમછેલ
અમદાવાદઃગુજરાતમાં સાતમાં નોરતાથી આકાશમાં મંડારાયેલા મેઘરાજાએ છેલ્લા ત્રણ દિવસમાં છુટોછવાયો વરસાદ વરસવ્યાં બાદ આજે સતત ચોથા દિવસે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં બે ઇંચથી વધુ પાણી વરસાવતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતા બીજી બાજુ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના નગરોમાં પણ ઝાપટાં શરૂ…
- આપણું ગુજરાત
પદ્મશ્રી હાસ્યકાર ડો. જગદીશ ત્રિવેદીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ
ઝાલાવાડનું ગૌરવ અને પદ્મશ્રીથી સન્માનિત ગુજરાતી સાહિત્યના પ્રખર હાસ્યકાર, લોક સાહિત્યકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીનો આજે જન્મદિવસ. ડો. જગદીશ ત્રિવેદીએ આજે 58માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો અને તેમના જન્મદિવસની આગવી રીતે ઊજવણી કરવામાં આવી હતી.બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને સુરેન્દ્રનગરના શ્રેષ્ઠીઓએ રક્તદાન…