- આપણું ગુજરાત
Suratમાં પરપ્રાંતિયો વતનની વાટે: ઉધના સ્ટેશન પર ભીડથી ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
સુરતઃ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી લોકો સુરતમાં રોજગારી મેળવવા માટે આવે છે. દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત સહિત પરપ્રાંતિયો હજારોની સંખ્યામાં પોતાના વતન જતા…
- નેશનલ
હવે BSNLનું સિમ કાર્ડ ખરીદવા નહીં ખાવા પડે ઓફિસના ધક્કા, ATM માંથી નીકળશે
નવી દિલ્હીઃ BSNLનું સિમ કાર્ડ ખરીદવા માટે હવે યૂઝર્સે એક્સચેંજ કે સ્ટોરના ચક્કર નહીં મારવા પડે. બીએસએનએલએ નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ દરમિયાન સિમ વેંડિંગ મશીન રજૂ કર્યું છે. યૂઝર્સ બીએસએનએલને સેલ્ફ કેર એપ તથા સિમ…
- મહારાષ્ટ્ર
Seat Sharing મુદ્દે એમવીએમાં ખેંચાખેંચી યથાવતઃ સંજય રાઉતે કોંગ્રેસના નેતાઓ માટે કર્યું આ નિવેદન
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે પરંતુ કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) વચ્ચે સીટ શેરિંગનો પ્રશ્ન ઉકેલાયો નથી. હવે સીટ શેરિંગ મુદ્દે શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે.આજે પત્રકારો સાથે વાત…
- મહારાષ્ટ્ર
શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના કેસમાં ફેબ્રિકેટરની ધરપકડ
મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લા પરની છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા તૂટી પડવાના કેસમાં પોલીસે ફેબ્રિકેટરની ધરપકડ કરી હતી.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફેબ્રિકેટર પરમેશ્ર્વર રામનરેશ યાદવની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી. યાદવે શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા…
- આપણું ગુજરાત
દિવાળી પર GSRTC દોડાવશે 8300થી વધુ બસ, બુકિંગમાં આવ્યો 18 ટકાનો ઉછાળો
અમદાવાદઃ દિવાળીના પર્વને લઈ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરશન (GSRTC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસઆરટીસીએ શુક્રવારે જાહેરાત કરી કે 8340 બસ દોડાવશે અને આશરે 3.75 લાખ પેસેન્જર્સનું પરિવહન કરશે. જીએસઆરટીસી હાલમાં દૈનિક 8000 બસનું સંચાલન કરે છે. જે…
- નેશનલ
કઈ રીતે થશે Ratan Tataની 7900 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની વહેંચણી, આ ચાર લોકો પર છે જવાબદારી…
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનનું દુઃખ હજી ધીરે ધીરે ઓસરી રહ્યું છે ત્યારે અમુક લોકોને એ સવાલ પણ સતાવી રહ્યો હશે કે ભાઈ રતન ટાટાનો વારસો આખરે કોને મળશે, કઈ રીતે તેમની પ્રોપર્ટીની વહેંચણી કરવામાં આવશે, આ બધું કોણ જોશે…
- વેપાર
રેકોર્ડ લેવલે પહોંચ્યો સોનાનો ભાવ, જાણો શું છે લાલચોળ તેજીના કારણ
Gold Price: વૈશ્વિક બજારમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા છે. 2700 ડૉલર પ્રતિ ઔંસની ઉપર ભાવ પહોંચી ગયો છે. ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 78,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગયો છે. જ્યારે એમસીએક્સ પર સોનાના વાયદાની…
- મનોરંજન
Aishwarya Rai-Abhishek Bachchanના ડિવોર્સનું કારણ છે આ એક્ટ્રેસ?
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં છે. છેલ્લાં કેટલાય સમયથી બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાની અફવાઓ ઊડી રહી છે. ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે ચોક્કસ કયા કારણસર ભંગાણ પડ્યું એને લઈને…
- નેશનલ
SCએ મની લોન્ડરિંગ કેસમાં અબ્બાસ અન્સારીને જામીન આપ્યા
નવી દિલ્હીઃ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના વિધાન સભ્ય અબ્બાસ અન્સારીને રાહત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં તેમને જામીન આપ્યા હતા. મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારી ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ જેલમાં બંધ છે.…