- મહારાષ્ટ્ર
ગિલની વાપસી લગભગ નક્કી: રાહુલને ઇલેવનમાં રાખવો છે, પણ સરફરાઝ…
પુણે: ન્યૂ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ ગુરુવાર, 24મી ઑક્ટોબરે પુણેમાં શરૂ થશે અને એ માટેની પ્લેઇંગ-ઇલેવનમાં શુભમન ગિલ કમબૅક કરી શકે એમ છે. ગરદનના દુખાવાને લીધે તે બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો અને તેના સ્થાને સરફરાઝ ખાનને રમવાનો મોકો મળ્યો…
- મહારાષ્ટ્ર
વધુ એક ટ્રેનનું ડિરેલમેન્ટઃ નાગપુરમાં શાલીમાર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી…
નાગપુરઃ ભારતીય રેલવેમાં ટ્રેન અકસ્માતના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં આજે વધુ એક ટ્રેનનું ડિરેલમેન્ટ થવાથી ટ્રેનસેવા પર અસર પડી છે. નાગપુરના ઈતવારી રેલવે સ્ટેશન નજીક શાલીમાર એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. મુંબઈથી આવતી શાલીમાર એક્સપ્રેસ ટ્રેન અચાનક ઈતવારી રેલવે…
- મહારાષ્ટ્ર
ચૂંટણી પૂર્વે શિંદે જૂથના વિધાનસભ્યની કારમાંથી મળ્યા ૫ કરોડ રૂપિયા, રાજકારણ ગરમાયું
પુણેઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ ગેરકાયદે નાણાંની હેરાફેરી પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચના આદેશ પર શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. પુણે ગ્રામીણ પોલીસે સોમવારે ખેડ શિવપુર ટોલ નાકા પર નાકાબંધી દરમિયાન કારમાંથી કુલ રૂ. પાંચ…
- આપણું ગુજરાત
નકલી જજના નર્યા કારનામા: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં વકીલ બની જામીન પણ મેળવ્યા હતા!
અમદાવાદ: ગુજરાતમાં નકલીનો જાણે રાફડો ફાંટયો છે. રાજ્યમાં નકલી પીએમઓ, સીએમઓના અધિકારી, આઇપીએસ અધિકારી, ટોલનાકું ઝડપાયા બાદ ગઇકાલે અમદાવાદમાંથી નકલી કોર્ટ મળી આવી હતી. નકલી કોર્ટના ઘટસ્ફોટ બાદ નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવિલ કોર્ટ દ્વારા રજિસ્ટ્રારને ફરિયાદ…
- નેશનલ
વક્ફ બિલને લઈ જેપીસીમાં બબાલ, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી થયા ઘાયલ
નવી દિલ્હીઃ વક્ફ બિલની સંયુક્ત સંસદીય મીટિંગમાં ફરી એક વખત હંગો થયો હતો. મીટિંગ દરમિયાન બીજેપી અને ટીએમસી નેતાઓમાં તડાફડી થઈ હતી. બેઠકમાં ટીએમસી સાસદ કલ્યાણ બેનર્જીએ બોટલ તોડી હતી. આ દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ હતી. બેઠક દરમિયાન રૂમમાંથી…
- સ્પોર્ટસ
પૃથ્વી શૉને ડ્રૉપ કર્યો એટલે એ ભાઈ રિસાઈ ગયા…જાણો, બાદબાકીના બે કારણ અને તેની પ્રતિક્રિયા
મુંબઈ: અજિંક્ય રહાણેના સુકાનમાં રણજી ટ્રોફીમાં મુંબઈએ મહારાષ્ટ્રને નવ વિકેટે હરાવી દીધું ત્યાર બાદ હવે મુંબઈની આગામી મૅચ શનિવારથી ત્રિપુરા સામે રમાવાની છે અને એ માટેની ટીમમાંથી પોતાની બાદબાકી થઈ એ ઓપનિંગ બૅટર પૃથ્વી શૉને નથી ગમ્યું લાગતું એવું એક…
- રાશિફળ
752 વર્ષો બાદ ગુરુ પુષ્ય નક્ષત્ર પર બનશે દુર્લભ સંયોગ, આ ત્રણ રાશિના જાતકોને થશે લાભ જ લાભ..
ઓક્ટોબર મહિનાના અંતમાં અનેક મોટા ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે અને એને કારણે વિવિધ યોગ બની રહ્યા છે. બે દિવસ બાદ એટલે કે 24મી ઓક્ટોબરના એટલે કે ગુરુવારે ગુરુ પુષ્ય નક્ષત્ર (Guru Pushya Nakshtra) રહેશે. ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી…