- મનોરંજન
દિગ્ગજ અભિનેતા Dharmendraની હેલ્થ ઠીક નથી? Sunny Deolની પોસ્ટે વધારી ચિંતા…
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) અને તેમનો પરિવાર સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હવે ઈન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટને કારણે એક્ટર ફરી ચર્ચામાં છે. સની દેઓલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આ પોસ્ટને કારણે હી-મેનના નામથી જાણીતા…
- રાશિફળ
આજનું રાશિફળ (26-10-24): મેષ, સિંહ અને મકર રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Goodddyyy Goodddyyy…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમે કેટલીક પ્રોપર્ટી હાંસિલ કરી શકો છો. ભાઈ-બહેન તમારા કામમાં સંપૂર્ણ સાથ-સહકાર આપશે. જો કોઈ જગ્યાએ તમારા પૈસા અટવાયા હશે તો તે પાછા મળી શકે છે. વાહન વગેરે ખરીદવાનું સપનું…
- નેશનલ
જ્ઞાનવાપી મામલે કોર્ટે હિન્દુ પક્ષને શું આપ્યો મોટો ઝટકો? જાણો વિગત
Gyanvapi Mosque Case: જ્ઞાનવાપીને લઈ ચાલી (Gyanvapi Case) રહેલી કાનૂની લડાઈમાં હિન્દુ પક્ષને (Hindu Side) મોટો ફટકો લાગ્યો છે. વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવીઝન ફાસ્ટ ટ્રેકે હિન્દુ પક્ષની એએસઆઈ સર્વેની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષના…
- આમચી મુંબઈ
ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની હત્યા: આરોપી પાંચ કલાકમાં પકડાયો
થાણે: ઉલ્હાસનગરમાં જૂના વિવાદને પગલે ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની કથિત હત્યા કરવાના કેસમાં પોલીસે પાંચ કલાકમાં જ આરોપીને કલ્યાણમાં પકડી પાડ્યો હતો.મળેલી માહિતીને આધારે પોલીસે ગુરુવારની રાતે ઉલ્હાસનગરમાં થયેલી હત્યાના કેસમાં આરોપી ગુરવ કિરણ ઉદનશિવે (23)ની ધરપકડ કરી હતી,…
- આમચી મુંબઈ
સમાજવાદી પાર્ટીએ મહા વિકાસ આઘાડીને આપ્યું અલ્ટિમેટમઃ 5 સીટ આપો નહીં તો…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક બાજુ મહા વિકાસ આઘાડી (એમવીએ)એ 85-85 સીટ પર લડવાની જાહેરાત કરી છે, ત્યારે નાની નાની પાર્ટીઓએ ગઠબંધન સામે બાંયો ચડાવવાનું શરુ કર્યું છે. સમાજવાદી પાર્ટી (સપા)એ એમવીએમ (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી, કોંગ્રેસ, એનસીપી-એસપી)ને અલ્ટિમેટમ આપી દીધું છે. સમાજવાદી…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યા કેસ: નવ આરોપીની પોલીસ કસ્ટડી એક દિવસ લંબાવાઇ
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા નવ આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે 26 ઑક્ટોબર સુધી લંબાવી આપી હતી. આરોપીઓની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી શુક્રવારે તેમને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.આર. પાટીલ સમક્ષ હાજર…
- મનોરંજન
Alia Bhattને કેમ ગુસ્સો આવ્યો? લાંબી લચક પોસ્ટ કરીને ઝાટકી નાખ્યા…
બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં પોતાની ફિલ્મ જિગરાના પ્રમોશનમાં ભલે વ્યસ્ત હોય પણ તે પોતાની ફિલ્મ કરતાં પણ બોટોક્સને લઈને ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ સતત તેની સ્માઈલ પર કમેન્ટ કરી રહ્યા છે અને હવે કદાચ આલિયા…
- મનોરંજન
બોલીવૂડની પટાખા જેવી આ એક્ટ્રેસને દિવાળીમાં ફટાકડાંને દૂરથી જ કરે છે રામ રામ…
દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલીવૂડ સેલેબ્સ પણ પ્રકાશના આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પરંતુ કેટલાક સેલેબ્સ, એક્ટ્રેસ પણ છે કે જેઓ આ તહેવાર પર ફટાકડા ફોડવાનું બિલકુલ પસંદ નથી કરતાં અને તેઓ તો…
- ઇન્ટરનેશનલ
PM મોદીની જિનપિંગ સાથે મુલાકાતની અસર, ચીને દેપસાંગ અને ડેમચોકથી 50 ટકા સેના હટાવી
India-China Relations: રશિયાના કઝાનમાં યોજાયેલી બ્રિક્સ સમિટ (BRICS 2024) દરમિયાન ભારતના પીએમ મોદી (PM Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping) વચ્ચે આશરે 5 વર્ષ બાદ દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી. જેની અસર હવે થઈ રહી હોવાનું…