- આપણું ગુજરાત
ભુજની પાલારા જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલો નકલી કલેકટર ભોપાલથી ઝડપાયો
ભુજઃ ચાર વર્ષ પહેલાં વસંત કેશવજી ભોજવિયા નામના ભેજાબાજ શખ્સે પોતે આઈએએસની પરીક્ષા પાસ કરી કલેકટર માટે સિલેક્ટ થયો હોવાનો દાવો કરી, મોરબી શહેરમાં કેટલાક લોકો સાથે ૧૩.૮૦ કરોડ જેટલી રકમની છેતરપિંડી આચરી હતી. તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલા ગુનામાં…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ટ્રમ્પની જીત પર ઝેલેન્સ્કીએ અભિનંદન પાઠવી શું કહ્યું? જાણો
Donald Trump: અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે, હજુ પણ વોટની ગણતરી શરૂ છે, પરંતુ આ દરમિયાન અમેરિકાના મોટા મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ડોનાલ્ડ ટ્રમ્પની જીતની જાહેરાત કરી છે. જે બાદ અને ભારત અને ફ્રાન્સ સહિત અનેક…
- ઇન્ટરનેશનલ
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી કમલાની વિદાય તો ઉષાનું આગમન, જાણો શું છે ભારત કનેક્શન
US Elections: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હાર આપી છે. કમલા હેરિસ હાલ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. હાર સાથે તેમની આ પદ પરથી વિદાય નક્કી થઈ ગઈ છે. હવે તેમના સ્થાને રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના…
- રાશિફળ
ગ્રહોના સેનાપતિ શુક્રએ કર્યું ગોચર, પાંચ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આજે છઠના મહા પર્વ પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. આજે જ ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિના દાતા શુક્ર ગોચર કરી રહ્યા છે અને આજે શુક્રનું થઈ રહેલું ગોચર અમુક રાશિના જાતકો માટે લાભદાય રહેશે. મુંબઈના એક…
- સ્પેશિયલ ફિચર્સ
લીંબુ કરતાં પણ વધારે ગુણકારી છે તેની છાલ, જાણો તેને ખાવાની રીત પણ
લોકો ઘણીવાર લીંબુની છાલને વિચાર્યા વિના ફેંકી દે છે, પરંતુ તે પોષણ અને સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. જો કે મોટાભાગના લોકો માત્ર લીંબુના રસ અથવા પલ્પ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે પણ આપણે લીંબુની છાલની વાત કરીએ…
- સ્પેશિયલ ફિચર્સ
Indian Railwayની ટ્રેન પર કેમ લખેલો હોય છે આ ખાસ કોડ, જાણી લેશો તો ફાયદામાં રહેશો, નહીંતર…
ઈન્ડિયન રેલવે (Indian Railway) ભારતનું ચોથા નંબરનું સૌથી વ્યસ્ત અને વિશાળ નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ ભારતીય રેલવેની આ ટ્રેનોમાં પ્રવાસ કરે છે. રેલવે દ્વારા પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન જાત-જાતની સુવિધાઓ આપવામાં આવે છે, પરંતુ એમાંથી ઘણી સુવિધાઓ વિશે તો પ્રવાસીઓને…
- નેશનલ
Madhya Pradesh બાંધવગઢ અભયારણ્યમાં 10 હાથીના મોત, આ છે કારણ
ભોપાલ: મધ્યપ્રદેશના(Madhya Pradesh)બાંધવગઢ અભયારણ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં 10 હાથીઓના મોતના કારણે વનવિભાગ હરકતમાં આવ્યું છે. આ અંગે મહત્વની માહિતી આપતા વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તાજેતરમાં મૃત્યુ પામેલા 10 હાથીઓના વિસેરા રિપોર્ટમાં’ન્યુરોટોક્સિન સાયક્લોપિયાઝોનિક એસિડ’ મળી આવ્યું હતું. તેમણે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
WhatsApp લાવ્યું ધાંસુ ફિચર, હવે એપમાં જ થશે ફેક્ટ ચેક
WhatsAppનો ઉપયોગ આજે ભારત સહિત દુનિયાભરમાં થઇ રહ્યો છે. WhatsApp વિના તો લોકો હવે જીવવાની કલ્પના જ નથી કરી શકતા. એટલું બધું WhatsApp લોકોના જીવનમાં વણા ઇ ગયું છે. WhatsAppના કરોડો ગ્રાહકો છે. ભારતની જ વાત કરીએ તો એના કરોડો…
- આમચી મુંબઈ
માહિમ બેઠક પર રાજકારણ ગરમાયુંઃ રાજ ઠાકરે અને શિંદે વચ્ચે આરોપ-પ્રત્યારોપ
મુંબઈ: મુંબઈના દાદર-માહિમ વિધાનસભા મતવિસ્તારથી શિંદે-સેના દ્વારા સદા સરવણકરને ઉમેદવારી આપવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પણ મેદાનમાં છે. તેથી આ મતવિસ્તારમાં રાજકીય વાતાવરણ ઘણું તાપ્યું હોવાનું જણાઇ રહ્યું છે. આ દરમિયાન…