- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યા કેસ: શસ્ત્રોની હેરફેર કરનારા બે પુણેમાં પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં પોલીસે શસ્ત્રોની હેરફેર સાથે કથિત રીતે સંડોવાયેલા બે જણની પુણેથી ધરપકડ કરી હતી.મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે પકડી પાડેલા બન્ને આરોપીની…
- મહારાષ્ટ્ર
કાકા શરદ પવારના પક્ષમાં અજિત પવાર આવી ગયા અને સદાભાઉ ખોતને શું કહ્યું?
પુણેઃ મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારમાં તેજી આવી છે. પણ ત્રણ-ચાર પક્ષોની યુતિઓમાં નેતાઓ જ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બુધવારે જ્યારે મહાયુતિમાં ઘટક પક્ષના નેતા સદાભાઉ ખોતે શરદ પવારની ટીકા કરી…
- ઇન્ટરનેશનલ
ભારતે કેનેડામાં બંધ કર્યા કૉન્સ્યુલેટ, કહી આ વાત
India Canada Relations: ભારત અને કેનેડાના સંબંધમાં તંગદિલી છે. આ દરમિયાન ભારતે મોટો ફેંસલો લેતાં કેનેડામાં કેટલાક કૉન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) બંધ કર્યા છે. 2 અને 3 નવેમ્બરે કેનેડાના બ્રામ્પટન અને સરેમાં બે કૉન્સુલેટ પર ખાલિસ્તાની સમર્થકોએ કરેલા હુમલા બાદ આ…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં વાહન ખીણમાં ખાબકતાં સગીર સહિત ૪નાં મોત
રિયાસી/જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ગુરુવારે એક વાહન ખીણમાં ખાબકતાં એક સગીર સહિત ચાર લોકોના મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં બે ઘાયલ થયા હતા. આ માહિતી અધિકારીઓએ આપી હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર મહોરના ગંજોટે વિસ્તારમાં એક એસયૂવીના ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ…
- મનોરંજન
આ મહિલાએ Nita Ambani જ નહીં પણ અનેક સેલિબ્રિટીઓના લૂક કર્યા છે સ્ટાઈલ, એક સેશનની ફી સાંભળશો તો…
દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર સતત તેમની વૈભવી લાઈફસ્ટાઈલ અને લક્ઝુરિયસ મોજશોખને કારણે ચર્ચામાં રહે છે. એમાં પણ ખાસ કરીને વાત કરીએ નીતા અંબાણી (Nita Ambani)ની તો નીતા અંબાણી પણ પોતાની સુંદર…
- સ્પોર્ટસ
મૅચ દરમ્યાન મેદાન પર વીજળી ત્રાટકી અને બિચારો ફૂટબોલર…
ચિલ્કા (પેરુ): દક્ષિણ અમેરિકા ઉપખંડના પેરુ નામના દેશમાં એક આઘાતજનક અને કરુણ ઘટના બની ગઈ. ફૂટબૉલની મૅચ ચાલી રહી હતી ત્યારે મેદાન પર વીજળી ત્રાટકી હતી જેમાં એક ફૂટબોલરનું મૃત્યુ થયું હતું.યુવેન્ટડ બેલાવિસ્ટા અને ફૅમિલિયા ચૉક્કા નામની ટીમ વચ્ચેની આ…
- રાશિફળ
આવનારું 2025નું વર્ષ આ ચાર રાશિના જાતકો માટે લાભદાયી, થશે ફાયદો જ ફાયદો…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2025માં થઈ રહેલા ગ્રહ ગોચરને કારણે ચાર રાશિઓ ભાગ્યશાળી બનશે. આ ચાર રાશિના જાતકોના સપના સાકાર થશે અને આર્થિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિની સાથે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. વર્ષ 2025 આ ચાર રાશિઓ માટે…
- આપણું ગુજરાત
`લાલ’ રેતીના ‘કાળા’ કારોબારનો પર્દાફાશ, મુંદરા બંદરેથી રૂ. ૫૦ કરોડનો લાલ રેતીનો જથ્થો જપ્ત કરાયો
ભુજઃ મુંદરા અદાણી બંદર પરથી કસ્ટમની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન એન્ડ ઇન્ટેલીજન્સ બ્રાંચ દ્વારા એક વર્ષમાં ત્રીજી વાર પ્રતિબંધિત ગારનેટનો અંદાજે ૫૦ કરોડના મૂલ્યનો ૧૪૦ ટન જથ્થો ઝડપી પાડ્યો હતો.એબ્રેસીવ, પોલીસીંગ, કટિંગમાં ઉપયોગમાં લેવાતા આ ખનીજની ચાઈનામાં સૌથી વધારે માંગ છે. ભારતમાં…
- આમચી મુંબઈ
‘મહાયુતિ’ એક્શનમાંઃ શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પાર્ટીમાંથી સસ્પેન્ડ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તાધારી મહાયુતિએ સૌથી મોટો નિર્ણય લીધો છે. થાણે જિલ્લાના શિવસેનાના નેતા મહેશન ગાયકવાડ સહિત મહાયુતિના અન્ય 10 નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી વખતે પાર્ટી વિરોધી કામગીરીને કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.મહેશ ગાયકવાડ…
- સ્પોર્ટસ
જો કિસ્મત આપણને સાથે લઈને આવશે તો… Sania Mirza માટે કોણે કહી આ વાત?
ભૂતપૂર્વ ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Sania Mirza) કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે પછી એ ટેનિસમાં પોતાની સિદ્ધિઓને કારણે હોય કે પર્સનલ લાઈફને કારણે હોય. એમાં પણ જ્યારે સાનિયાએ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિકથી ડિવોર્સ લીધા બાદથી તો તે…