- અમદાવાદ
2054 બેઠકમાંથી 1922 બેઠકના પરિણામો જાહેરઃ જાણો કોના ભાગમાં કેટલી
અમદાવાદઃ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આમ તો એકતરફી છે અને મોટેભાગે બધે જ ભગવો લહેરાયો છે, પરંતુ અમુક પાલિકા કે પંચાયતોએ ભાજપને ઝટકો આપ્યો છે. 2054 બેઠકમાંથી 1922 બેઠકના પરિણામો જાહેર થયા છે, જેમાંથી 1407 બેઠક પર ભાજપના સભ્યોની…
- રાશિફળ
આજનું રાશિફળ (18-02-25): મેષ, સિંહ અને કુંભ રાશિના જાતકોની આવકમાં આજે વૃદ્ધિ થશે, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત કરવાનો રહેશે. આજે તમારા સમર્પણ જોઈને કામના સ્થળે ઉપરી અધિકારી તમને પ્રમોશન આપી શકે છે. વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા સતાવી રહી…
- નેશનલ
ગાંધીજીના ગ્રામ સ્વરાજ્યના વિચારને સમાપ્ત કરવાની જરૂર: ન્યાયામૂર્તિ મુહમ્મદ મુસ્તાક
નવી દિલ્હી: કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ મુહમ્મદ મુસ્તાકે ગાંધીવાદી વિચારધારા પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કે આજે શાસન અને સમાજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમય કરતાં વધુ પડકારો છે, તેથી તેમના વિચારો પર આધારિત વ્યવસ્થાને નાબૂદ કરવી જોઈએ.…
- હેલ્થ
તમે ખાવ છો એ બદામ અસલી છે કે નકલી? ઘરે બેઠા આ રીતે ઓળખી લો…
આપણામાંથી મોટાભાગના લોકોને દરરોજ સવારે ઉઠીને પલાળેલી બદામ ખાવાની આદત હોય છે. જો તમે પણ તમારા ડાયેટમાં આ પલાળેલી બદામ ખાવ છો તો આજે અમે અહીં તમને આ બદાના એક એવા ડાર્ક સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજકાલ બજારમાં…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
સાવધાન ! એક જ કોલમાં બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી, UPI એ આપી ચેતવણી
નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા ઓનલાઇન બેંકિંગ અને પેમેન્ટના પગલે હવે સાયબર ઠગો પણ ફ્રોડ માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે. જેમાં હાલમાં જ મિસ કોલ બાદ હવે કોલ મર્જિંગ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જે અંગે યુપીઆઇએ(UPI)…
- સ્પોર્ટસ
‘પંડ્યા બંધુઓએ ત્રણ વર્ષ માત્ર મૅગી અને નૂડલ્સથી ચલાવી લીધું હતું’…નીતા અંબાણીએ કેમ આવું કહ્યું?
મુંબઈ: આઈપીએલના પાંચ ટાઈટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ની ટીમની 2024ની સીઝન પહેલાંની જવલંત સફળતામાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ વગેરે ખેલાડીઓ ઉપરાંત હાર્દિક પંડ્યા તેમ જ તેના મોટા ભાઈ કૃણાલનું પણ મહત્વનું યોગદાન છે અને આ પંડ્યા બ્રધર્સ વિશે…
- રાશિફળ
બન્યો દુર્લભ રાજયોગ, આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષમાં નવ ગ્રહ સિવાય કેટલાક બીજા ગ્રહો પણ છે, પરંતુ આ ગ્રહોને સૂર્ય મંડળનો હિસ્સો નથી ગણવામાં આવતા, પરંતુ ગ્રહોનું પણ જ્યોતિષશાસ્ત્રમાં ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આવો જ એક ગ્રહ છે નેપ્ચ્યુન કે જેને વરુણ તરીકે પણ ઓળખવામાં…
- અમદાવાદ
અમેરિકાએ ડિપોર્ટ કરેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા; અત્યાર સુધી 78 ગુજરાતીઓને કરાયા ડિપોર્ટ
અમદાવાદ: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને, તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી. તેમણે ચૂંટણી પ્રચારમાં જે વચન આપ્યું હતું તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવાની…
- શેર બજાર
Stock Market:વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી મુદ્દે નાણા મંત્રીએ આપ્યું આ મોટું નિવેદન
મુંબઈ :ભારતીય શેરબજારમાં(Stock Market)છેલ્લા અઠવાડિયાથી સતત વેચવાલી જોવા મળી રહી છે. જેના લીધે રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. તેમજ છેલ્લા પાંચ મહિનામાં સેન્સેકસ અને નિફ્ટીના અંદાજે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેવા સમયે નાણા મંત્રી નિર્મલા સીતારમણે શેરબજારમાં શરૂ થયેલી વેચવાલી…