- આમચી મુંબઈ
‘મહાયુતિ’ની એકતામાં સંકટ?: નવાબ મલિક માટે અજિત પવારનું સ્ટેન્ડ જાણી લો?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (MVA) વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. એવામાં મહાયુતિમાં પણ સાથી પક્ષોની વિરુદ્ધ જઇને અજિત પવાર જૂથ તરફથી નિવેદન કરવામાં આવી રહ્યા છે. એક બાજુ યોગી આદિત્યનાથના નારાથી…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ કેલિફોર્નિયામાં આગઃ ૧૩૨ ઇમારતને નુકસાન, 10,000 લોકોનાં સ્થળાંતરનો આદેશ
કેમેરિલોઃ દક્ષિણ કેલિફોર્નિયામાં ફાટી નીકળેલી આગમાં બે દિવસ કરતાં પણ ઓછા સમયમાં ૧૩૨ ઇમારત નાશ પામી છે, એમ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું. આ આગ બુધવારે સવારે વેન્ચુરા કાઉન્ટીમાં ફાટી નીકળી હતી અને લગભગ ૩૧ ચોરસ માઇલ (૮૦ ચોરસ કિમી)…
- નેશનલ
દુનિયાની કોઈ તાકાત જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુન:સ્થાપિત કરી શકે નહીં: વડા પ્રધાન મોદી
ધુળે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે મહારાષ્ટ્રમાં તેમની પ્રથમ રેલી દરમિયાન ઈન્ડી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના પર અલગતાવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો અને રાજકીય લાભ માટે સમુદાયોને વિભાજીત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.…
- આમચી મુંબઈ
ઈલેક્શનમાં કાંદા-લસણ રડાવશેઃ રાજકીય પક્ષો ટેન્શનમાં
નવી મુંબઈ: વિધાનસભાની ચૂંટણીની ગરમાગરમીમાં મોંઘવારીને કારણે વાતાવરણ વધુ તપવા લાગ્યું છે. છૂટક બજારમાં કાંદા ૮૦ રૂપિયા કિલો તથા લસણ ૫૦૦ રૂપિયાના દરથી વેચાઇ રહ્યા છે. ચૂંટણીના સમયે જ થયેલા આ ભાવ વધારાને કારણે તમામ પક્ષના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો…
- નેશનલ
Safety: બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં સેટેલાઇટ કોલરથી હાથીઓ પર રખાશે નજર
ભોપાલઃ મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વ (બીટીઆર)માં તાજેતરમાં 10 હાથીઓના મોત પછી મધ્ય પ્રદેશ વન વિભાગ હાથીઓની હિલચાલને ટ્રેક કરવા માટે સેટેલાઇટ કોલરનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી.ગયા મહિને હાથીઓના મોત બાદ…
- આમચી મુંબઈ
કાલબાદેવીમાંથી 2.30 કરોડની રોકડ જપ્ત: 12 જણ તાબામાં
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીને પગલે લાગુ કરાયેલી આચારસંહિતા દરમિયાન પોલીસે દક્ષિણ મુંબઈના કાલબાદેવી પરિસરમાંથી 2.30 કરોડ રૂપિયા જપ્ત કરી 12 જણને પૂછપરછ માટે તાબામાં લીધા હતા.મળેલી માહિતીને આધારે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ચંદ્રકાંત સરોડેની…
- આપણું ગુજરાત
અંજારમાં નિઃસંતાન દંપતીના ઘરમાંથી પરિચિત મહિલાએ ચોર્યાં ૯.૩૦ લાખના ઘરેણાં !
ભુજ: અંજારમાં રહેતા નિઃસંતાન દંપતીના ઘરમાં અવરજવર કરતી રહેતી પરિચિત મહિલાએ જ કબાટમાં રાખેલાં ૯.૩૦ લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. અંજાર પોલીસ મથકમાં શહેરની દબડા ચોકડી નજીક મફતનગરમાં રહેતા 46 વર્ષિય…
- આમચી મુંબઈ
Assembly Election: રાજકીય પક્ષોએ રાજવી પરિવારોના સભ્યો પર લગાવ્યો દાવ, જાણો કોણ કોની સામે?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly Election 2024)માં રાજકીય પક્ષો જીત માટે પૂર્વ રાજવી પરિવારો પર નિર્ભર હોય તેવું લાગી રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શિવેન્દ્રરાજે ભોસલે સતારા બેઠક પરથી ભાજપની ટિકિટ પર પાંચમી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમના…
- આપણું ગુજરાત
ગાંધીધામમાં રેલવેકર્મીના બંધ ઘરમાંથી 6.64 લાખની તસ્કરી
ભુજ: કચ્છમાં અને ખાસ કરીને પૂર્વ તરફના મથકોમાં તસ્કરોનો આતંક બરકરાર રહેવા પામ્યો હોય તેમ ઔદ્યોગિક નગરી ગાંધીધામ નજીક આવેલી ખારીરોહરની સીમમાં સ્થિત મચ્છુનગર વિસ્તારમાં રેલવે કર્મચારી તથા તેમના સહોદરના બંધ ઘરોને નિશાન બનાવીને તસ્કરો રૂા. 6,64,000ના દાગીનાની ચોરીને અંજામ…
- આપણું ગુજરાત
અયોધ્યાથી વૃંદાવન જતી ગુજરાતી શ્રદ્ધાળુઓની બસ કન્ટેનર સાથે અથડાઈ, ત્રણનાં મોત
Accident News: લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર શુક્રવારે અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી બસ રોડ પર ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. જેના કારણે બસમાં સવાર ત્રણ શ્રદ્ધાળુનાં મોત થયા હતા, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. બસમાં સવાર તમામ લોકો ગુજરાતથી…