- વેપાર
વૈશ્વિક સોનું બે મહિનાના તળિયે પટકાયું: સોનું ₹ ૭૫,૦૦૦ની અંદર, ચાંદીમાં ₹ ૨૬૦૭નો કડાકો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પરિણામો પશ્ર્ચાત્ ડૉલર ઈન્ડેક્સમાં એકતરફી તેજીનું વલણ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર જળવાઈ રહ્યો હતો, જેમાં સોનાના ભાવ બે મહિનાના તળિયે પહોંચ્યા હતા અને ચાંદીના…
- મહારાષ્ટ્ર
Assembly Election: કોંગ્રેસની 6 દિવસની જાણો યોજના, પ્રચારાર્થે કોણ કોણ આવશે?
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે મહાયુતિના સ્ટાર પ્રચારકો મહારાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે હવે મહાવિકાસ આઘાડીના મુખ્ય પક્ષોના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે સજ્જ બન્યા છે. મહાવિકાસ આઘાડી (એમવીએ)માં અત્યારે ડ્રાઈવિંગ સીટ પરના પક્ષ કોંગ્રેસે આગામી છ દિવસ માટે કમર કસી લીધી…
- આપણું ગુજરાત
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસમાં ભરૂચ નજીક લાગી આગ, જૂઓ Video
Mumbai Amritsar Express: ગુજરાતમાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતાં જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી, જેને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા અને ટ્રેનમાં હાજર કર્મચારીઓએ…
- મહારાષ્ટ્ર
Assembly Election: પ્રચાર વખતે ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક અને…
માલેગાંવઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) માટે ઉમેદવારો દ્વારા જોરદાર પ્રચાર અભિયાન ચાલુ છે. માલેગાંવ સેન્ટ્રલના વર્તમાન વિધાનસભ્ય અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ઉમેદવાર મુફ્તી ઈસ્માઈલને વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવ્યા હતા.બે…
- નેશનલ
PM Modi 16 થી 21 નવેમ્બર આ 3 દેશોના પ્રવાસે જશે, જાણો વિગત
PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વિદેશ પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, વડાપ્રધાન 16-17 નવેમ્બર, 2024 દરમિયાન નાઇજીરિયાની મુલાકાત લેશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઇજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ભારત અને…
- આપણું ગુજરાત
મામેરું કે પાઘડીની લાજ હવે 3.10 લાખ મતદારોના હાથમાં: આવતીકાલે વાવ બેઠક પર મતદાન
વાવ: આવતીકાલે 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર કુલ દસ ઉમેદવારો મેદાનમાં છે. દસે ઉમેદવારોનું ભવિષ્ય 3.10 લાખ મતદારોના હાથમાં છે. આ બેઠક પરન ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની…
- મનોરંજન
બંગાળી પીઢ અભિનેતા મનોજ મિત્રાનું ૮૬ વર્ષની વયે નિધન
કોલકાતાઃ બંગાળી પીઢ અભિનેતા અને નાટ્યકાર મનોજ મિત્રાનું ૮૬ વર્ષની વયે નિધન થયું છે. તેમણે વય સંબંધિત સમસ્યાઓને કારણે આજે સવારે કોલકાતાના સોલ્ટ લેકની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીઢ અભિનેતાના નિધનના સમાચાર આવ્યા બાદ ઈન્ડસ્ટ્રીના કલાકારો સોશિયલ મીડિયા દ્વારા…
- નેશનલ
રિઝર્વેશનની ટિકિટ Waitingમાં કઈ રીતે જઈ શકે, જાણો રેલવેએ શું આપ્યો જવાબ
નવી દિલ્હીઃ દેશની ‘લાઈફલાઈન’ ગણાતી ભારતીય રેલવેની ટ્રેનોમાં દરરોજ કરોડો પ્રવાસીઓ મુસાફરી કરે છે. તહેવારોના સમયે ટ્રેનોમાં સૌથી વધુ ભીડ હોય છે. આ ઉપરાંત લગ્નની સિઝનમાં પણ પ્રવાસીઓની સંખ્યા પણ વધારે હોય છે.લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ તેમની…
- આપણું ગુજરાત
રાપરના કાનમેર ગામના 8 મંદિરોમાંથી ચોરી: શ્રદ્ધાળુઓમાં રોષ
ભુજઃ સરહદી કચ્છ તસ્કરો માટે જાણે રેઢું પડ્યું હોય તેમ દરરોજ ચોરી-લૂંટફાટની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. તાજેતરમાં છઠ પૂજાના સપરમા દિવસે વાગડ વિસ્તારના ચિત્રોડ અને જેઠાસરી ગામ મધ્યે આવેલા ૧૧ જેટલા મંદિરોમાંથી રૂ ૯૭ હજારની માલમતાની ચોરીની ઘટનાનો…