- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયામાં હેડ-કોચ ગંભીર અને સિનિયર ખેલાડીઓએ ટીમના યુવાનિયાઓને કહ્યું…
પર્થઃ ઑસ્ટ્રેલિયામાં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા પર્થમાં પહોંચી ગયેલી ટીમ ઇન્ડિયામાં જે યુવાન ખેલાડીઓ છે તેમને હેડ-કોચ ગૌતમ ગંભીર તેમ જ ટીમના સિનિયર ખેલાડીઓએ કહ્યું છે કે જે ખેલાડી ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ રમે તેનામાં ક્રિકેટર તરીકે મોટું પરિવર્તન આવી જાય છે…
- નેશનલ
પાટનગરમાં શ્વાસ લેવાનું બન્યું મુશ્કેલઃ એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર
નવી દિલ્હીઃ દેશના પાટનગરમાં પ્રદૂષણનું પ્રમાણ જોરદાર વધી રહ્યું છે, પરિણામે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. પાટનગર નવી દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ) આજે સવારે 430 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. આ અગાઉ બુધવારે…
- ટોપ ન્યૂઝ
મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વચ્ચે PM મોદી કૃષ્ણ ભક્તિમાં થયા લીન, જુઓ વીડિયો
Maharashtra Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે પીએમ મોદી ગુરુવારે મહારાષ્ટ્ર પ્રવાસે હતા. આ દરમિયાન પીએમ મોદીએ રાયગઢ જિલ્લાના પનવેલ સ્થિત ઈસ્કોન મંદિરમાં દર્શન કર્યા હતા. જ્યાં ઈસ્કોન મંદિર મેનેજમેન્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે ઈસ્કોનના…
- મનોરંજન
ટીવી અભિનેત્રી શ્રીજીતા ડેએ કર્યા ફરી લગ્ન, તસવીરો વાઈરલ
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ શ્રીજીતા ડેએ ફરી એકવાર તેના પતિ માઈકલ બ્લોહમની દુલ્હન બની ગઈ છે. વાસ્તવમાં અગાઉ ક્રિશ્ચિયન પરંપરા અનુસાર લગ્ન કર્યા પછી કપલના ગોવામાં બંગાળી રીતિ-રિવાજ મુજબ ભવ્ય લગ્ન કર્યાં હતા. હવે અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના શાહી…
- આમચી મુંબઈ
Assembly Election: ‘બટેંગે તો કટેંગે’ એકતાનું સૂત્ર, ફડણવીસે યોગીના નારા અંગે કરી સ્પષ્ટતા
મુંબઈ: ભાજપનું ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર મહાવિકાસ આઘાડી (એમવીએ)ના પ્રચાર વિરોધી છે, એમ જણાવતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે તેમના સાથીઓ અશોક ચવ્હાણ અને પંકજા મુંડે તથા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આ સૂત્રનો ચોક્કસ અર્થ…
- મનોરંજન
અભિનેત્રી કાજોલે ઈમોશનલ પોસ્ટ લખીને બાળકોને આપી શુભેચ્છા
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી કાજોલે આજે બાળ દિવસ નિમિત્તે પોતાના બાળકોની તસવીરો શેર કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. આજના દિવસ દરમિયાન કાજોલે તેના પુત્ર યુગ અને પુત્રી ન્યાસા સાથે સુંદર તસવીરો શેર કરી અને એક ઈમોશનલ નોટ પણ લખી હતી.કાજોલે…
- આપણું ગુજરાત
મતદારયાદીમાં નામ નોંધાવવાની તક, આ તારીખથી શરૂ થશે ખાસ ઝૂંબેશ
ગાંધીનગર: ભૂલરહિત મતદારયાદી તૈયાર કરીને કોઈપણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત રાજ્યભરમાં 17 નવેમ્બર તથા 23 અને 24 નવેમ્બરના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજવામાં…
- આમચી મુંબઈ
Assembly Election: ચૂંટણીના દિવસે મધરાત સુધી દોડાવાશે મેટ્રો અને બેસ્ટની બસ
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીને લઈ જાહેર પરિવહન ક્ષેત્રે મેટ્રો અને બેસ્ટની બસસેવા મોડી રાત સુધી દોડાવવામાં આવશે. મતદાનના દિવસે ચૂંટણી કર્મચારીઓને સમયસર તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સરળ સંચાલન માટે મુંબઈમાં મેટ્રો અને બેસ્ટ બસ સેવાઓ…
- આપણું ગુજરાત
“જય આદિનાથ” શેત્રુંજય પર્વત પર આવતીકાલથી શરૂ થશે ગિરિરાજ યાત્રા
પાલિતાણા: ચોમાસાના ચાર માસ એટલે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ કારતક સુદ પૂર્ણિમાથી તીર્થક્ષેત્ર પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર ગિરિરાજની યાત્રાનો પ્રારંભ થશે. ચાતુર્માસ દરમિયાન બંધ રહેલી શત્રુંજય તીર્થની યાત્રા ફરી શરૂ થશે. ડુંગર ખૂલતાંની સાથે જ 20000થી વધુ શ્રાવક, શ્રાવિકા અને…