- છોટા ઉદેપુર
એક વોટ કી કિંમત તુમ કયા જાનો? છોટા ઉદેપુરમાં એક મતે બદલ્યું ઉમેદવારનું ભાવિ
છોટા ઉદેપુર: આપણે ત્યાં મતદાનના આંકડાને લઈને બહુ ખાસ ગંભીરતા નથી હોતી. પરંતુ શું તમે જાણો છો કે તમારા એક વોટની કિંમત શું છે? જેનો તાજો કિસ્સો ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યો છે. અહી છોટા ઉદેપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની…
- સ્પોર્ટસ
હાર્દિક અને શિખર પછી હવે આ ક્રિકેટરે છૂટાછેડા લીધા, 14 વર્ષના સંબંધોનો આવ્યો અંત
ડરબનઃ હાર્દિક પંડ્યા અને શિખર ધવનના છૂટાછેડા પછી તેમ જ વીરેન્દર સેહવાગ અને યુઝવેન્દ્ર ચહલના ડિવૉર્સની અફવા વચ્ચે એક જાણીતા ક્રિકેટરના ડિવૉર્સના સમાચાર જાણવા મળ્યા છે. આ દિગ્ગજ ક્રિકેટર સાઉથ આફ્રિકાનો છે.આ સમાચાર સાઉથ આફ્રિકાના 40 વર્ષની ઉંમરના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર…
- Uncategorized
ખેડૂતો માટે આ યોજના અમલમાં મૂકનારું દેશનું પ્રથમ રાજ્ય હતું ગુજરાત, 2.15 કરોડ ધરતીપુત્રોએ લીધો લાભ
ગાંધીનગર: ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. સ્વસ્થ ધરા, ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ (SHC) યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના…
- મનોરંજન
કોણે કરી Salman Khan, Shahrukh Khanના મૃત્યુની ભવિષ્યવાણી?
જ્યોતિષશાસ્ત્ર એ એક એવી વિદ્યા છે જેના જાણકારો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય વિશે પૂર્વાનુમાન લગાવી શકે છે. એક જાણીતા જ્યોતિષાચાર્યે પોતાની આ વિદ્યાની મદદથી જ બોલીવૂડના જાણીતા સેલિબ્રિટી સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan)ના મૃત્યુની ભવિષ્યવાણી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાંથી ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને મળ્યા જામીન
નવી દિલ્હી: ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આજે 3600 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં છ વર્ષ સુધી કસ્ટડીમાં રહેલા કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને જામીન આપ્યા છે. સીબીઆઈ અને…
- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ડાકોરમાં કૉંગ્રેસનું ખાતું ખૂલ્યું નહીં, પણ ભાજપને જીતવા પરસેવો વળી ગયો…
અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે. રાજ્યની 66 મનમાંથી 62માં ભાજપની…
- મનોરંજન
Aishwarya Rai-Bachchan અને રાની મુખર્જીની મિત્રતા કોને કારણે તૂટી? વર્ષો બાદ થયો ખુલાસો…
Aishwarya Rai-Bachchan અને રાની મુખર્જીની મિત્રતા કોને કારણે તૂટી? વર્ષો બાદ થયો ખુલાસો…ફિલ્મ ઈન્ડસ્ટ્રી એ એક એવી દુનિયા છે જ્યાં એક સેકન્ડમાં વર્ષોના સંબંધો બદલાઈ જાય છે અને વર્ષો જૂના મિત્રો પળવાર જાની દુશ્મન બની જાય છે તો વર્ષોના જાની…
- નેશનલ
એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા પણ ATMમાંથી પૈસા નથી આવ્યા, કઈ રીતે પૈસા પાછા મેળવશો?
આપણામાંથી ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે જ્યારે એટીએમમાંથી પૈસા કઢાવવા જઈએ છીએ ત્યારે એકાઉન્ટમાંથી પૈસા તો કપાઈ જાય છે, પણ એટીએમમાંથી પૈસા નથી આવતા. ઘણી વખત આ પૈસા ઓટોમેટિકલી તરત જ ખાતામાં પાછા આવી જાય છે, પરંતુ ઘણી…
- ગાંધીનગર
માંગરોળમાં માયાવતીની પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં, ભાજપ-કૉંગ્રેસમાં ટાઇ
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body elections results 2025) પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી ભાજપે (BJP) 1475 બેઠક જીતી છે. કૉંગ્રેસને 310 અને અન્યોને 238 બેઠક મળી છે. અમુક જગ્યાએ હજુ મત ગણતરી…