- ધર્મતેજ
મનન: શીલવંત સાધુને વારેવારે નમીએ
હેમંત વાળા સાધુ શીલવંત હોય અને શીલવંત સાધુ હોય. તેમને એકવાર નમ્યાથી નહીં ચાલે, વારંવાર નમવું પડે, અને નમવું જ પડે. શ્રદ્ધા અને સમર્પણની આ એક વિશેષ વાત છે.આધ્યાત્મિક વિશ્ર્વમાં શીલનું અનેરું સ્થાન છે. વ્યક્તિનું જ્ઞાન ઓછું હોય તો ચાલી…
- રાશિફળ
આજનું રાશિફળ (18-11-24): આ પાંચ રાશિના જાતકો માટે અઠવાડિયાનો પહેલો દિવસ રહેશે શાનદાર… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ અનુકૂળ રહેશે. આજે કામમાં વ્યસ્ત રહેવાને કારણે પારિવારિક સમસ્યા પર ધ્યાન નહીં આપી શકો. તમે તમારી લક્ઝુરિયસ વસ્તુઓ પર પણ સારી એવી રકમ ખર્ચ કરશો. પરિવારમાં કોઈ સભ્યની કારકિર્દીની ચિંતા હતી તો તે…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ: ગુજરાતના રહેવાસીની અકોલાથી ધરપકડ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના આણંદના રહેવાસીને અકોલાથી પકડી પાડ્યો હતો. આરોપીએ પોતાના બેન્ક એકાઉન્ટ મારફત અમુક આરોપીઓને આર્થિક સહાય કરી હતી, એવું તપાસમાં બહાર આવ્યું…
- આપણું ગુજરાત
પોલીસ જ સલામત નથી! માંડવીના પોલીસ મથકમાં જ પોલીસ કર્મીઓ પર ઘાતક હુમલો
ભુજ: આજથી પાંચ વર્ષ અગાઉ કચ્છના માંડવી શહેરના પોલીસ મથકમાં ફરજ બજાવનારા પી.એસઓ પર હુમલો કરનારો પાંચોટિયા ગામનો માથાભારે પુનશી આલા ગઢવી અને તેના સહોદર સહિત ચાર શખ્સોએ ગત મધરાત્રે માંડવીના પોલીસ મથકમાં ગેંગસ્ટરોની જેમ ઘાતક હથિયારો વડે પીએસઓ અને…
- નેશનલ
દિલ્હીમાં AAPના આ મંત્રીઓ કરી ચૂક્યા છે બળવો, જાણો વિધાનસભા ચૂંટણી પર શું થશે અસર
Delhi News: દિલ્હીમાં બે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આમ આદમી પાર્ટી સરકારના અત્યાર સુધીના ત્રણ કાર્યકાળ મળી સીએમ સહિત કુલ 18 મંત્રી બન્યા છે. જેમાં છ પાર્ટી છોડી ચૂક્યા છે. નોંધનીય વાત એ છે કે કેજરીવાલ સાથે છેડો ફાડ્યા બાદ…
- સ્પોર્ટસ
ફૂટબૉલ મૅચ પછી પરાજિત મેક્સિકોની ટીમના કોચની આવી હાલત કરી…
સૅન પેડ્રો સુલા (હૉન્ડુરસ): મધ્ય અમેરિકાના હૉન્ડુરસ નામના દેશમાં શનિવારે મેક્સિકોની પ્રવાસી ફૂટબૉલ ટીમ હારી ગઈ ત્યાર બાદ મેક્સિકોના હેડ-કોચ જેવિયર ઍગ્વાયરને ક્રોધિત પ્રેક્ષકોએ ઘાયલ કર્યા હતા.કૉન્કેકૅફ નૅશન્સ લીગમાં હૉન્ડુરસ સામે મેક્સિકોનો 0-2થી પરાજય થયો હતો.આખી મૅચ રમાઈ ગયા પછી…
- સ્પેશિયલ ફિચર્સ
મુસાફરી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, જાણો મુસાફરીના જબરદસ્ત ફાયદા
પ્રવાસ કરવાનું કોને ન ગમે? તમે કે હું કે દુનિયાની દરેક વ્યક્તિ નવી જગ્યાએ જવા માંગે છે. વિશ્વની નવી નવી વસ્તુઓેને જાણવા માગે છે. આપણામાંના કેટલાક ઘણીવાર સમય કાઢીને ક્યાંક બહાર જતા પણ હોય છે. મુસાફરી આપણને જીવનને આનંદથી જીવતા…
- નેશનલ
લખનઉમાં પણ ઝાંસી જેવી થઈ શકે છે દુર્ઘટના, માત્ર 33 ટકા હૉસ્પિટલ પાસે ફાયર એનઓસી
લખનઉઃ ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 11 નવજાત બાળકો દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 44 નવજાત બાળકોને…
- નેશનલ
શું છે Taj Mahalનું જૂનું નામ? 99 ટકા લોકોને નથી ખબર…
આગ્રાનો તાજ મહેલ દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે અને આ તાજ મહેલને જોવા માટે દરરોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી પર્યટકો આવે છે. પરંતુ જો કોઈ તમને પૂછે કે શું તમને તાજમહેલનું જુનૂં નામ ખબર છે તો? કદાચ આ સવાલ સાંભળીને પણ…