- રાશિફળ
મહાશિવરાત્રિ બાદ બનશે લક્ષ્મીનારાયણ યોગ, પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા…
ફેબ્રુઆરી મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મહત્ત્વનો છે, કારણ કે આ જ મહિને અનેક મહત્ત્વના ગ્રહોએ હિલચાલ કરીને વિવિધ યોગોનું નિર્માણ કર્યું છે. આવો જ એક યોગ મહિનાના અંતમાં મહાશિવરાત્રિ બાદ બની રહ્યો છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ…
- અમદાવાદ
મુંબઈના સિંગલ મેલનું સપનું અમદાવાદે આ રીતે પૂરુ કર્યું
અમદાવાદઃ એક સ્ત્રીને માતા બનવાની અને મમતા લૂંટાવવાની જેટલી ઈચ્છા હોય છે તેટલી પુરુષને પણ હોય છે, પરંતુ સ્ત્રીના માતૃત્વ કે મમત્વ વિશે જેટલું લખાયું કે ગવાયું છે તેટલું લગભગ પુરુષ માટે નથી થયું. જોકે મુંબઈથી આવો જ એક યુવાન…
- ગાંધીનગર
ગુજરાતમાં 25 ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં નોંધાય છે; પોલીસે ‘SHASHTRA’ પ્રોજેક્ટ લાગુ કર્યો
ગાંધીનગર: આધુનિક ટેકનોલોજી અને સોફ્ટવેરની મદદ લઇને ગુજરાત પોલીસ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવા પ્રયાસ કઈ (Gujarat Police) રહી છે. ગુજરાત પોલીસ e-GujCop ના ડેટાનો અભ્યાસ કરીને ફિઝીકલ ક્રાઈમ હોટ સ્પોટનું એનાલિસિસ કરે છે. એનાલિસિસના તારણો મુજબ રાજ્યના 4 મુખ્ય…
- અમદાવાદ
Mahakumbh 2025: ગુજરાત એસ.ટી. એ પ્રયાગરાજની 184 ટ્રીપ પૂર્ણ કરી, આટલા શ્રદ્ધાળુઓએ લાભ મેળવ્યો
અમદાવાદ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાની(Mahakumbh 2025) યાત્રા ગુજરાત એસ.ટી.એ વિશેષ સેવા શરૂ કરી છે. જેની માટે 27 જાન્યુઆરીએ જીએસઆરટીસીની વિશેષ વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટથી કુલ 6 વોલ્વો અત્યારે યાત્રાળુઓને…
- નેશનલ
જ્ઞાનેશ કુમારે સીઈસી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, મતદારોની કરી મોટી અપીલ
નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારી તરીકે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની મોટા ભાગની જોગવાઈઓ રદ કરવા અને રામ મંદિર ટ્રસ્ટની રચના કરવાના સરકારના પગલામાં મુખ્ય ભૂમિકા ભજવનારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી જ્ઞાનેશ કુમારે આજે મુખ્ય…
- નેશનલ
યુએસમાં ગેરકાયદે રહેતાં ભારતીયોને હાથકડી-સાંકળ બાંધીને મોકલાવાયા? કારણ જાણીને ચોંકી ઉઠશો…
ગયા શનિવારે જ અમેરિકાએ ગેરકાયદે વસેલાં ભારતીય નાગરિકોનો બીજો બેચ ભારત મોકલાવ્યો અને આ વખતે પણ 117 નાગરિકોને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને મોકલવામાં આવતા આ મામલે સોશિયલ મીડિયા પર ફરી એક વખત હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા…
- આમચી મુંબઈ
રાણીબાગ બુધવારે સાર્વજનિક રજાના દિવસે ખુલ્લુ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ જયંતી નિમિત્તે બુધવારે, ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ના સાર્વજનિક રજા છે, છતાં ભાયખલામાં આવેલ વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય નાગરિકો માટે ખૂલ્લું રાખવામાં આવશે.ભાયખલા (પૂર્વ)માં આવેલું રાણીબાગ દર બુધવારે જાળવણીના કામ નાગરિકો માટે બંધ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખપદનો કાર્યભાર સંભાળતા સપકાળેએ કરી મોટી વાત…
મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ હર્ષવર્ધન સપકાળેએ આજે પદભાર સંભાળ્યો હતો અને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને ફરીથી સત્તા પર આવે એવાં કામ કરીશું. ભૂતપૂર્વ રાજ્ય એકમના વડા નાના પટોલે પાસેથી પદભાર સંભાળ્યા બાદ પાર્ટીની બેઠકમાં…
- આમચી મુંબઈ
ભારતમાં 30 વર્ષથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી દંપતીની વાશીમાં ધરપકડ
થાણે: છેલ્લાં 30 વર્ષથી ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી દંપતી સાથે તેમના યુવાન પુત્રની પણ પોલીસે નવી મુંબઈથી ધરપકડ કરી હતી.અધિકારીના જણાવ્યા મુજબ ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો વિરુદ્ધની ઝુંબેશ દરમિયાન 24 નવેમ્બર, 2024ના રોજ થાણે પોલીસની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ…