- આમચી મુંબઈ
છત્રપતિ શિવાજી પ્રતિમા ધરાશાયી કેસ: કન્સલ્ટન્ટના જામીન મંજૂર
મુંબઈ: માલવણમાં રાજકોટ કિલ્લા ખાતે ઓગસ્ટમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા કન્સલ્ટન્ટ ચેતન પાટીલને બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે જામીન આપી દીધા હતા. પાટીલની 30 ઓગસ્ટે કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિવસ પર…
- ઇન્ટરનેશનલ
જેલમાંથી મુક્ત થયાના કલાકોમાં પાકિસ્તાનના Ex PM ઇમરાન ખાનની ફરીવાર ધરપકડ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને કથિત ભ્રષ્ટાચારના કેસમાં જામીન મળ્યાના થોડા કલાકો પછી વિરોધ પ્રદર્શન મામલે ધરપકડ કરવામાં આવી હતી. આ નવી ધરપકડ સાથે ખાનની જેલમાંથી મુક્ત થવાની સંભાવનાઓ ખત્મ થઇ ગઇ છે.ઈસ્લામાબાદ હાઈ કોર્ટે તોશખાના સંબંધિત અન્ય…
- સ્પોર્ટસ
કેએલ રાહુલ વિશે પુજારા શું માને છે? પડિક્કલ માટે મયંક અગરવાલે કઈ અગત્યની સલાહ આપી?
પર્થ/મુંબઈઃ ભારતની ટેસ્ટ-મૅચ રમાવાની હોય એટલે ક્રિકેટપ્રેમીઓને વર્તમાન પેઢીના ખેલાડીઓમાંથી ચેતેશ્વર પુજારાનું નામ સૌથી પહેલાં યાદ આવે, કારણકે આ ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટે ભારતને ઘણી મૅચો જિતાડી છે. જોકે કમનસીબે તે હાલમાં ટીમ ઇન્ડિયાની બહાર છે, પણ તેને ટેસ્ટ ટીમની બને એટલા નજીક…
- ઇન્ટરનેશનલ
બોલો, દુનિયાના આ દેશમાં નથી એક પણ મચ્છર, નામ જાણીને ચોંકી ઉઠશો…
દુનિયામાં મચ્છરનો ઉપદ્રવ તો ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં મચ્છરની વસતી બિલકુલ ઝીરો છે તો માનવામાં આવે ખરું? નહીં ને? પણ આ હકીકત છે અને બોસ…
- નેશનલ
તેલંગણામાં ગેસ કટરથી બારી કાપીને બેંકના લોકરમાંથી 15 કરોડનું સોનું ચોરી ગયા ચોર
વારંગલઃ તેલંગાણાના વારંગલથી એક મોટી લૂંટના સમાચાર સામે આવ્યા છે. તસ્કરો ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)ની બ્રાંચમાંથી આશરે 19 કિલોગ્રામ સોનાના ઘરેણા લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેની કિંમત 14.94 કરોડ રૂપિયા આંકવામાં આવી છે, લૂંટારુઓએ બેંકના સેફ લોકરને નિશાન બનાવ્યા…
- આપણું ગુજરાત
સરકારનો મોટો નિર્ણયઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી
ગાંધીનગર: સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના ખેડૂતો માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 MCFT પાણી…
- આમચી મુંબઈ
Assembly Election: મુંબઈના ‘મતગણતરી કેન્દ્રો’ છાવણીમાં ફેરવાયા, આ પ્રતિબંધ લાગુ
મુંબઈ: મહારાષ્ટ્રમાં 288 વિધાનસભાની બેઠક પર બુધવારે શાંતિપૂર્ણ મતદાન પછી હવે ફાઈનલ તબક્કો મતગણતરીનો રહ્યો છે, જેમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહીં તેની તકેદારીના ભાગરુપે મુંબઈ પોલીસ પ્રશાસન દ્વારા પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસની…
- મનોરંજન
Shatrughan Sinhaએ ઓન કેમેરા જમાઈ Zaheer Iqbal સામે કહી એવી વાત કે…
બોલીવૂડના શોટગન શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) હાલમાં ભલે ફિલ્મોથી દૂર છે, પરંતુ હાલમાં જ તેઓ કપિલ શર્માના ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા. માત્ર શત્રુઘ્ન જ નહીં આખો સિન્હા પરિવાર આ શો પર આવ્યો છે. એક્ટ્રેસ સોનાક્ષી…