- આમચી મુંબઈ
…તો મુંબઈગરા સંભાળીને પાણી વાપરજોઃ દાદર, પરેલ, પ્રભાદેવીમાં 22 કલાક માટે પાણી બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં લોઅર પરેલ પરિસરમાં ૧,૪૫૦ મિલીમીટર વ્યાસની તાનસા મેઈન પાઈપલાઈનનું કામ આવતી કાલે, ગુરુવારે રાતના ૧૦ વાગ્યાથી શુક્રવારના રાતના આઠ વાગ્યા દરમિયાન કરવામાં આવવાનું છે. તેથી 22 કલાક દરમિયાન દાદર, પરેલ, પ્રભાદેવી સહિતના અમુક વિસ્તારમાં સંપૂર્ણપણે…
- મહારાષ્ટ્ર
ઇવીએમ અંગે વિપક્ષો ફક્ત જુઠાણું ફેલાવી રહ્યા છે: બાવનકુળે
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી વિપક્ષો ઈવીએમ મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશપ્રમુખે વિપક્ષોની જવાબ આપ્યો હતો. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) પર સવાલ ઉઠાવવાના બદલે વિપક્ષોએ ચૂંટણીમાં થયેલી હારને સ્વીકારીને આત્મનિરીક્ષણ કરવું…
- મનોરંજન
Aishwarya Rai-Bachchan સાથેના ડિવોર્સની અફવા વચ્ચે અભિષેકે કહ્યું હું ખૂબ જ લકી છું…
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના ડિવોર્સને કારણે અને તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ બધા વચ્ચે અભિષેકનો એક ઈન્ટરવ્યૂ…
- નેશનલ
સંભલ હિંસા મુદ્દે સીએમ Yogi Adityanath એક્શનમાં, ઉપદ્રવીઓ વિરુદ્ધ કરાશે આ કાર્યવાહી
લખનૌ: ઉત્તર પ્રદેશના સંભલમાં કોર્ટેના આદેશ બાદ જામા મસ્જિદના સર્વે દરમિયાન ભડકેલી હિંસા બાબતે પોલીસે કાર્યવાહી સશરુ કરી છે. પોલીસે અત્યાર સુધી આ કેસમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ત્રણ સગીર વયના છે. જ્યારે અન્ય 74 ઉપદ્રવીઓ ઓળખ…
- આમચી મુંબઈ
શિંદેનું રાજીનામું: નવા મુખ્ય પ્રધાનની જાહેરાતનું સસ્પેન્સ અકબંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના વડા એકનાથ શિંદેએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું, રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના ત્રણ દિવસ પછી પણ નવા મુખ્ય પ્રધાન તરીકે તેમના સ્થાને કોણ આવશે તેનું સસ્પેન્સ અકબંધ રહ્યું છે.દિલ્હીમાં કેન્દ્રીય…
- આમચી મુંબઈ
જરાંગે ફરી જાગ્યાઃ મરાઠા અનામત માટે ફરી અનશન પર ઊતરવાની આપી ચીમકી
મુંબઈ: મરાઠા અનામત માટે લડત ચલાવનાર કાર્યકર મનોજ જરાંગે પાટીલે ફરી આંદોલન કરવાની રાજ્ય સરકારને ચીમકી આપી છે. રાજ્યમાં નવી સરકાર સત્તારૂઢ થયા બાદ જરાંગે ફરી અનશન પર ઊતરશે, એમ બીડ ખાતે મંગળવારે લીધેલી પત્રકાર પરિષદમાં જરાંગેએ જણાવ્યું હતું.‘નવી સરકાર…
- આપણું ગુજરાત
Breaking News : ગુજરાતના ગીર-સોમનાથના તાલાલામાં Earthquake નો આંચકો, 3.2ની તીવ્રતા નોંધાઈ
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સાંજે 6. 08 વાગે ભૂકંપનો(Earthquake) આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી બે કિલોમીટર દૂર હતું. ઉલ્લેખનીય છે આ પૂર્વે 18 નવેમ્બર 2024ના રોજ પણ કચ્છના અનેક…
- આમચી મુંબઈ
સેબીની દરમિયાનગીરી બાદ સીટુસી એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ
નિલેશ વાઘેલામુંબઇ: આ વર્ષે સૌથી મોટો ઓસએમઇ આઇપીઓ રજૂ કરનાર સીટુસી એડવાન્સ સિસ્ટમ્સે બજાર નિયમનકાર સેબીના હસ્તક્ષેપને પગલે તેનું લિસ્ટિંગ મુલતવી રાખ્યું છે. કંપનીએ રોકાણકારોને આ આઇપીઓમાંથી અરજી પાછી ખેંચવાનો વિકલ્પ પણ આપ્યો છે. સેબી તરફથી મળેલી સૂચનાના આધારે, એન્કર…
- નેશનલ
Decemberમાં છ-સાત નહીં પૂરા આટલા દિવસ રહેશે Bank Holiday…
નવેમ્બર મહિનામાં દિવાળી, ભાઈબીજ સહિતના અનેક તહેવારોને કારણે અનેક રજાઓ આવી હતી. હવે ચાર દિવસ બાદ 2024નો છેલ્લો મહિનો પણ શરૂ થવા જઈ રહ્યો છે. નવેમ્બર મહિનાની જેમ જ ડિસેમ્બરમાં પણ બેન્ક હોલિડેઝની ભરમાર રહેશે. જોકે, નવેમ્બરની જેમ ભલે ડિસેમ્બરમાં…