- આમચી મુંબઈ
Central Railwayના આ સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં ફરી કરાયો ફેરફાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો….
મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈ અને મુંબઈગરાની લાઈફલાઈન બની ગઈ છે. રેલવે દ્વારા પણ પ્રવાસીઓની સુવિધા માટે અનેક ઉપાયયોજના અને પગલાં લેવામાં આવે છે. આવું એક મહત્ત્વનું પગલું હાલમાં મધ્ય રેલવે દ્વારા મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેને જોડનારા સૌથી મહત્ત્વના…
- આપણું ગુજરાત
વલસાડમાં 19 વર્ષની વિદ્યાર્થિનીનો રેપ-હત્યા કેસઃ આરોપીએ તબલા ટીચરને ઉતારી હતી મોતને ઘાટ…
અમદાવાદઃ વલસાડ જિલ્લામાં પારડીની કોલેજ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો તે પહેલાં એક 19 વર્ષની યુવતિ સાથે પણ દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે,…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો, મુંબઈમાં 770થી વધુ દર્દી
મુંબઈ: રાજ્યમાં આ વર્ષે ઇન્ફ્લુએન્ઝા-એના દર્દીઓ વધ્યા છે. કુલ 57 દર્દીનું આ બીમારીને કારણે મૃત્યુ થયું છે. રાજ્યમાં 2,325 દર્દી મળી આવ્યા હોઇ સૌથી વધુ 779 દર્દી મુંબઈના હોવાની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.પહેલી જાન્યુઆરીથી 21મી નવેમ્બર સુધીના…
- આમચી મુંબઈ
ઍર ઈન્ડિયાની પાઈલટનો અંધેરીમાં આપઘાત: દિલ્હીના બૉયફ્રેન્ડની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઍર ઈન્ડિયાની પાઈલટે અંધેરીના મરોલ ખાતેના ફ્લૅટમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે તેના દિલ્હીના બૉયફ્રેન્ડની ધરપકડ કરી હતી. જાહેરમાં અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી અપમાન કરનારા અને નૉન-વેજ ખાવાની ના પાડનારા બૉયફ્રેન્ડને કારણે છેલ્લા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 5 વર્ષમાં 12 લાખ નવી રોજગારીની તકોનું સર્જન થશે, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં 5 વર્ષમાં 12 લાખ નોકરીનું સર્જન થશે. ગુજરાતની નવી પોલિસીનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં રાજ્યમાં આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવો તેમજ…
- આમચી મુંબઈ
બોલો, પુરાવાના અભાવે હત્યાના આરોપીનો આઠ વર્ષ પછી નિર્દોષ જાહેર
થાણે: અહીંની કોર્ટે વર્ષ 2016માં પરિણીત મહિલા સાથે અનુચિત સંબંધ ધરાવતા એક શખ્સ પર તેની હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો. આઠ વર્ષ પછી પૂરતા પુરાવાના અભાવે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.એડિશનલ સેશન્સ જજ એ એન સિરસીકરે 22 નવેમ્બરે આપેલા…
- ટોપ ન્યૂઝ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોની થશે પસંદગી? જાણો કયા નામોની છે ચર્ચા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપસિંહની જીત બાદ કમુરતા પહેલા સંગઠનની રચના પૂર્ણ કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાને પંચાયતની ચૂંટણી પહેલા નવા પ્રમુખને કમાન સોંપવાની તજવીજ શરૂ થઈ ચુકી છે. આ નામો છે ચર્ચામાં રાજકીય વર્તુળોમાં…
- ટોપ ન્યૂઝ
મોદી, શાહનો નિર્ણય સ્વીકાર્ય: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો 23 તારીખે આવી ગયા અને જંગી બહુમત મળ્યાના ચાર-ચાર દિવસ થઈ ગયા હોવા છતાં હજી સુધી રાજ્યમાં મુખ્ય પ્રધાનનું નામ ફાઈનલ થયું નથી અને આને કારણે વિરોધીઓને ભાજપ અને મહાયુતિની ટીકા કરવાની કે…
- આમચી મુંબઈ
સીએસટી-મહાલક્ષ્મીની સોસાયટીમાં વાનરનો આતંક, બે જણને પહોંચાડી ઈજા
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે રેલવેના એક કર્મચારી અને શહેરના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીના એક બાળકને આજે વાંદરાઓએ કરેલા હુમલામાં ઈજા થઈ હતી.વન્યજીવ બચાવકર્તાઓએ વાનરોને પકડવાના પ્રયાસો કર્યા હતા. બંને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં…