- આપણું ગુજરાત
મોરબીમાંથી તલાટી મંત્રી રૂ. 4000ની લાંચ લેતા ઝડપાયો, વકીલે પાડ્યો ખેલ
મોરબીઃ એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક સુધવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યમાં અઠવાડિયામાં સરેરાશ બે થી ત્રણ લાંચિયા લોકો એસીબીની છટકામાં ઝડપાઈ રહ્યા છે. મોરબી સિટી મામલતદાર કચેરીમાં કાર્યરત તલાટી મંત્રી…
- આમચી મુંબઈ
બોરીવલીમાં બે બાળકી સાથે દુષ્કર્મ કરવા પ્રકરણે પિતાની ધરપકડ
મુંબઈ: બોરીવલીમાં માણસાઈને કલંક લગાડનારી ઘટનામાં પિતાએ જ નવ અને 10 વર્ષની બે બાળકી સાથે કથિત દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પુત્રીઓ સાથે છેલ્લાં પાંચ વર્ષથી આચરતા કુકર્મની ફરિયાદ આખરે માતાએ કરતાં પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી.બોરીવલી પશ્ર્ચિમમાં…
- આમચી મુંબઈ
એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસીઓ પર ગોળીબાર…તે વખતે આરપીએફના જવાનનું મગજ ઠેકાણે નહોતું: ફરિયાદી
મુંબઈ: જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં આડેધડ ગોળીબાર કરી ત્રણ પ્રવાસીના જીવ લેનારા રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાન ચેતન સિંહ ચૌધરીનું તે સમયે મગજ ઠેકાણે નહોતું. તેનું વર્તન હંમેશ કરતાં અલગ જણાતું હતું, એવો દાવો આ કેસના ફરિયાદી અને નિવૃત્ત રેલવે પોલીસ…
- આમચી મુંબઈ
નરેન્દ્ર મોદીની હત્યાનો ધમકીભર્યો કૉલ કરનારી મહિલા માનસિક અસ્વસ્થ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની કથિત ધમકી આપતો કૉલ પોલીસ ક્ધટ્રોલ રૂમને કરનારી મહિલાને તાબામાં લેવાઈ હતી. મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ અધિકારીનું કહેવું છે.અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમમાં બુધવારની રાતે મહિલા ફોન…
- આમચી મુંબઈ
ઉલ્હાસનગરમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય પપ્પુ કલાની સામે ગુનો
થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં ભાજપના નેતાની ઓફિસ બહાર ગેરકાયદે એકઠા થવા અને તેમના સંબંધીને ધમકી આપવા બદલ ભૂતપૂર્વ વિધાનસભ્ય પપ્પુ કલાની તેમ જ અન્ય 20 જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ઉલ્હાસનગર વિસ્તારમાં 20 નવેમ્બરે આ ઘટના બની હતી. એ…
- આમચી મુંબઈ
આગ્રીપાડામાં 70 લાખના ડ્રગ્સ સાથે નાઇજીરિયન મહિલા પકડાઇ
મુંબઈ: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) આગ્રીપાડા વિસ્તારમાંથી 70 લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડી નાઇજીરિયન મહિલાની ધરપકડ કરી હતી. મહિલાની ઓળખ ઇમા સ્ટેલા ઉર્ફે ટ્રેઝર પિટર (34) તરીકે થઇ હોઇ તે ભારતમાં ગેરકાયદે વસવાટ કરતી હોવાનું તપાસમાં જણાયું…
- નેશનલ
ભારતના આ સ્થળે છે સોનાની ખાણ, RBIના ભંડાર કરતાં પણ પાંચ ગણું છે અહીં સોનુ…
ભારતમાં સોનાનો ક્રેઝ ક્યારેય ઘટવાનો નથી અને ભારતમાં સોનાનું મહત્ત્વ ક્યારેય ઘટવાનું પણ નથી. સોનું એ ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત પાયો તો છે જ પણ એની સાથે સાથે જ ભારતીય અર્થવ્યવસ્થામાં પણ તેનો મહત્ત્વનો હિસ્સો છે. સોનુ એ નાણાંકીય સ્થિરતાનું પ્રતિક…
- આમચી મુંબઈ
AC Local વધારવાને કારણે નૉન-એસી ટ્રેનોના પ્રવાસીઓની નારાજગી વધી
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ૧૩ એસી લોકલનો વધારો કરાયો છે ત્યારે તેના પ્રથમ દિવસે જ પ્રવાસીઓમાં મૂંઝવણ જોવા મળી હતી. નિયમિત રીતે ટ્રેનના બદલે એસી લોકલ આવવાથી તેઓને તે ટ્રેન છોડવી પડી હતી તથા તેના બાદ આવનારી લોકલમાં જોરદાર ભીડ હોવાને…
- રાશિફળ
સૂર્ય એક-બે નહીં ત્રણ-ત્રણ વખત કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોને મોજા હી મોજા…
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની 12-12 રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. સૂર્યના ગોચરની શુભ અને અશુભ બંને અસર જોવા મળશે. ડિસેમ્બર મહિનામાં સૂર્ય 3 વખત નક્ષત્ર પરિવર્તન કરશે. જેની અમુક…