- આમચી મુંબઈ
Fact Check મહારાષ્ટ્ર સરકારે વકફ બોર્ડ માટે ૧૦ કરોડ ફાળવ્યા કે નહીં, જાણો હકીકત
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોને ઘણા દિવસો વીતવા છતાં હજી સરકારનું ગઠન થયું નથી. હાલ રાજ્યમાં રખેવાળ સરકાર છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે વક્ફ બોર્ડ માટે ૧૦ કરોડના ભંડોળની ફાળવણી માટે જીઆર બહાર પાડ્યો હોવાની ચર્ચા છે. રાજ્યમાં રખેવાળ સરકાર છે…
- ટોપ ન્યૂઝ
માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે ગદ્દારી, ઓખાથી ઝડપાયેલા જાસૂસની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
દ્વારકાઃ ગુજરાત એટીએસ દ્વારા ફરી એક વખત દેશના ગદ્દારને ઝડપવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરવાના આરોપમાં એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઓખા બીચ પર એક કંપનીમાં નોકરી હતી. જેની આડમાં તે ઓખા, દ્વારકા,…
- મનોરંજન
ફિલ્મ Pushpa-2ના પ્રમોશન ઈવેન્ટમાં શ્રીવલ્લીનો ગ્લેમરસ લૂકે વધાર્યો ઈન્ટરનેટનો પારો…
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ટુની દર્શકો અને અલ્લુ અર્જુનના ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ પાંચમી ડિસેમ્બરના થિયેટરમાં ધમાલ મચાવવા તૈયાર છે. આ બધા વચ્ચે પુષ્પા રાજ પોતાની શ્રીવલ્લી એટલે રશ્મિકા મંદાના સાથે જોરશોરથી આ ફિલ્મનું પ્રમોશન…
- આમચી મુંબઈ
ચૂંટણી પરિણામો પછી કેટલા દિવસમાં લેવા જોઈએ શપથ: શું કહે છે કાયદો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાનને લઈને સસ્પેન્સ ચાલુ છે. જ્યારે શપથ ગ્રહણ સમારોહ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અપેક્ષિત છે, નવા મુખ્ય પ્રધાનનું નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. મહાયુતિના નેતાઓ ચૂંટણીમાં જીત…
- આમચી મુંબઈ
આવતીકાલે મુંબઈમાં પોપ સિંગર દુઆ લિપાનો કોન્સર્ટ, ટ્રાફિક પોલીસની એડવાઈઝરી જાણો?
મુંબઈઃ ગ્રેમી એવોર્ડ વિજેતા અને આંતરરાષ્ટ્રીય પોપ સિંગર દુઆ લિપા આ દિવસોમાં મુંબઈમાં છે. ૩૦ મી નવેમ્બરે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે ઝોમેટો ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. અહીંના કાર્યક્રમમાં પોપ સિંગર દુઆ…
- આમચી મુંબઈ
પનવેલ-કર્જત કોરિડોરનું ક્યારે થશે ‘કલ્યાણ’, જાણો પ્રોજેક્ટની મહત્ત્વની અપડેટ
મુંબઈઃ મધ્ય રેલવેની મેઈન લાઈનના સૌથી મહત્ત્વના પ્રકલ્પ પનવેલ-કર્જત કોરિડોરને તૈયાર કરવા માટે રેલવે પ્રશાસને કમર કસી છે, જેનું કામકાજ પૂરું થયા પછી પનવેલ અને કર્જત વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થશે.મુંબઈ અને આસપાસના વિસ્તારોના લોકો માટે એક રાહતના સમાચાર છે. મુંબઈગરાને…
- રાશિફળ
ગ્રહોના રાજા સૂર્ય કરશે ગોચર, છ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરની સારી-નરસી અસર જોવા મળે છે. સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તે દર મહિને ગોચર કરે છે. સૂર્યનો એક રાશિચક્ર પૂરું…
- આપણું ગુજરાત
કચ્છના સફેદ રણની મુલાકાતે જતા હો તો પહેલા વાંચી લો આ મહત્ત્વના સમાચાર નહીં તો પસ્તાસો
ભુજઃ કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે. જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેનો…
- સ્પોર્ટસ
જુઓ તો ખરા…નારાયણના મૅજિક બૉલમાં ચાર્લ્સ કેવી રીતે ક્લીન બોલ્ડ થયો!
અબુ ધાબીઃ વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ઑલરાઉન્ડર સુનીલ નારાયણ વિશે પરિચય આપવાની કોઈ જરૂર નથી. કૅરિબિયન ટીમ ઉપરાંત દુનિયાભરની પ્રીમિયર લીગમાં અને ખાસ કરીને આઇપીએલમાં તે ભલભલા બૅટરને ચક્કર ખવડાવી ચૂક્યો છે. તાજેતરમાં અબુધાબી ટી-10 ટૂર્નામેન્ટમાં ન્યૂ યૉર્ક સ્ટ્રાઇકર્સ વતી તે…