- આમચી મુંબઈ
‘ચિંતા કરશો નહીં, બધા…’, સીએમ પદને લઈને એકનાથ શિંદેએ આપ્યું મોટું નિવેદન
મુંબઇઃ મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી મોટું નિવેદન આપ્યું છે. મહાયુતિ ગઠબંધનને આપવામાં આવેલા જંગી જનાદેશ વચ્ચે, કાર્યકારી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની સરકારની સિદ્ધિઓને જનતાના વિશ્વાસનું કારણ ગણાવ્યું છે. સરકારની રચના વિશે વાત કરતા એકનાથ…
- નેશનલ
Delhi Mumbai એકસપ્રેસ વે પર નિર્માણાધીન ટનલનો એક હિસ્સો તૂટયો, ચાર મજૂર ઘાયલ, એકનું મોત
કોટા : દિલ્હી-મુંબઈ(Delhi Mumbai)એક્સપ્રેસ વે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર મજૂરો કાટમાળ નીચે દટાયા હતા, જેમાંથી એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના…
- મહારાષ્ટ્ર
EVMનું ટેસ્ટિંગ કરાવશે યોગેન્દ્ર પવાર, અજિત પવાર સામે ચૂંટણી લડ્યા હતા
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. શાસક મહાયુતિએ ભવ્ય જીત મેળવી છે ત્યારે વિપક્ષનું માનવું છે કે શાસક યુતિએ આમાં ઘણી ઘાલમેલ કરી છે. તેમણે હારનો ટોપલો EVM પર ઢોળ્યો છે. આટલું ઓછું હોય તેમ રાજ્યભરના ઘણા ઉમેદવારોએ…
- આપણું ગુજરાત
વિજ્ઞાન જાથાએ ખોલી અંધશ્રદ્ધાની પોલ: દરગાહમાં સવારી આવતા મૂક્યો હતો ડાકણનો આરોપ
ભરૂચ: ગુજરાત સરકારે રાજ્યમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી બિલને વિધાનસભામાંથી પસાર કરી દીધું છે, તેમ છતાં રાજ્યમાં અંધશ્રદ્ધાનાં બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે અંધશ્રદ્ધાનો વધુ એક બનાવ ભરૂચ જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે. અહી કલાદરા ગામની મહિલાએ દરગાહમાં…
- રાશિફળ
આ રાશિઓનું ભાગ્ય ચમકાવશે ગજલક્ષ્મી રાજયોગ, પદ, પૈસા, સફળતા અને પ્રતિષ્ઠાની પ્રબળ તક, જાણો તમારી રાશિ તો નથીને!
વર્ષ 2024 પુરુ થવામાં છે. આવનારું નવું વર્ષ કેવું રહેશે તેની સૌને ઉત્સુકતા છે. વર્ષ 2024 ગ્રહોની રાશિ પરિવર્તનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થયું છે. આવનારા વર્ષમાં પણ ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે.નવા વર્ષની શરૂઆતમાં ગજલક્ષ્મી…
- ઉત્સવ
વિશેષ : શું છે આ બીજની બેંક?
-અનંત મામતોરા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જનરલ મેનેજરની પોસ્ટ સંભાળતા દાર્લાપુડી રવિને એવો અહેસાસ થયો કે આધુનિક આહાર પદ્ધતિઓ વિવિધ રોગોને આવકારે છે. આ અનુભૂતિએ તેમને બીજ બેંક બનાવવા કંઈ રીતે પ્રેરણા મળી, ચાલો જાણીએ.આંધ્ર પ્રદેશના ઉંગરાડા ગામમાં પાંચ એકર જમીનનો ટુકડો…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : નાટક ને ચેટક બનાવનારથી ચેતીને ચાલવું
-મહેશ્વરી તખ્તો છે તો નાટક છે એ ખરું. લેખક-નટમંડળી હોય તો નાટક ભજવાય એ સુધ્ધાં સાચું, પણ…પણ પ્રેક્ષક છે તો નાટક છે એ સર્વોત્તમ સત્ય છે. નાટક જ નહીં, ફિલ્મ કે ભજવણીના કોઈ પણ પ્રકાર માટે આ નિર્વિવાદ સત્ય છે.…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: વેપાર કોની મરજીથી ચાલે છે વેપારીની કે કસ્ટમરની?!
-સમીર જોશી જો એમ સવાલ પૂછવામાં આવે કે ધંધો કોની મરજીથી ચાલે છે અથવા વેપાર કોણ કરે છે વેપારી કે કસ્ટમર?!જો આપણો જવાબ હશે કે વેપારીની મરજીથી વેપાર ચાલે છે તો આપણે મોટી ભૂલ કરી રહ્યા છીએ. વેપાર કસ્ટમર-ગ્રાહક ચલાવે…