- આમચી મુંબઈ
શાળાના બાળકો સામે થતા જાતીય ગુનાઓને રોકવા સલામતી વ્યવસ્થા વિકસાવવામાં આવશે
થાણે: મહારાષ્ટ્રના બદલાપુરમાં જાતીય હુમલાના મહિનાઓ બાદ, શાળાના બાળકો સામેના જાતીય અપરાધોને કાબૂમાં લેવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના (ડીએલએસએ) સચિવ ઈશ્વર સૂર્યવંશીની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થા વિકસાવવા માટે થાણે શહેરમાં બેઠક યોજાઈ હતી. થાણે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના અધ્યક્ષ અને…
- નેશનલ
કેન્દ્રીય મંત્રી Nirmala Sitharamanને કર્ણાટક હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત, જાણો શું હતો મામલો ?
બેંગલુરુ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને(Nirmala Sitharaman)કર્ણાટક હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ઇલેકટોરલ બોન્ડ કેસમાં રાજ્યના પૂર્વ ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કટીલ વિરુદ્ધ વેપારી સંસ્થાઓને ઇલેકટોરલ બોન્ડ ખરીદવા માટે દબાણ મુકવાનો ફોજદારી ગુનો દાખલ હતો જેને અદાલતે રદ કર્યો હતો.…
- સ્પોર્ટસ
ઉર્વિલ પટેલે અક્ષર પટેલને અપાવી વધુ એક ધમાકેદાર જીત, હાર્દિક પંડ્યાનો રેકૉર્ડ તોડી નાખ્યો
ઇન્દોરઃ મહેસાણામાં જન્મેલા અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત વતી રમતા 26 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટર ઉર્વિલ પટેલ ભારતીય ક્રિકેટમાં અત્યારે ટૉક ઑફ ધ ટાઉન છે. ગયા બુધવારે ઇન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં ત્રિપુરા સામેની મૅચમાં ફક્ત 28 બૉલમાં ફાસ્ટેસ્ટ ટી-20…
- આમચી મુંબઈ
સમૃદ્ધી માર્ગ પર સુવિધાની થશે ભરમાર,સમૃદ્ધી માર્ગ પર સુવિધાની થશે ભરમાર
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ (એમએસઆરડીસી) દ્વારા બાંધવામાં આવેલા હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર આગામી ત્રણ મહિનામાં ૧૨ જગ્યાએ ‘ફૂડ કોર્ટ’ બનાવવામાં આવશે. આ ફૂડ કોર્ટને કારણે વાહનો હાંકતી વખતે ડ્રાઇવરોને નિંદ્રા આવતી હોવાની (રોડ હિપ્નોસિસ) સમસ્યા પણ…
- આપણું ગુજરાત
Gujarat માં નેનો ક્રાંતિ, 20 લાખથી વધુ ખેડૂતો કરી રહ્યા છે નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ
ગાંધીનગર : ગુજરાતના(Gujarat) ખેડૂતો હવે નેનો ક્રાંતિ તરફ વળ્યા છે. જેમાં રાજ્યમાં ખેડૂતોની આવક બમણી કરવા અને અનાજ ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા અને ટેક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નેનો ડી.એ.પીનો ઉપયોગ…
- આમચી મુંબઈ
એનજીઓએ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાં ખામીઓ દર્શાવતો અહેવાલ રજૂ કર્યો
પર્યાવરણ પ્રત્યે ઘોર બેદરકારીને લીધે, સમગ્ર મહારાષ્ટ્રમાં ૪,૦૦૦ એકરથી વધુ મેન્ગ્રોવ જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું છે, જે પર્યાવરણીય સંતુલનને હાનિ પહોંચાડે છે,એવો પર્યાવરણવાદીઓએ આક્ષેપ કર્યો છે. જો કે, હાલના દરિયાકિનારા પર મેન્ગ્રોવ્સ પોતાની જાતે ઉગ્યા છે તેથી અતિક્રમણ કરાયેલ…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં દાઉદનું નામ કેમ? ભારતને `ધમકી’, ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટને ઝેર ઓક્યું…
કરાચી/દુબઈઃ આગામી ફેબ્રુઆરીની વન-ડે ફૉર્મેટવાળી ચૅમ્પિયન્સ ટ્રોફી સંપૂર્ણપણે પાકિસ્તાનમાં યોજવાનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)નો મનસૂબો સફળ નથી જ થવાનો અને ભારતની સગવડ માટે આ ટૂર્નામેન્ટને પીસીબીએ હાઇબ્રિડ મૉડેલ પર લઈ જ જવી પડશે એવું લગભગ સ્પષ્ટ થઈ જતાં પાકિસ્તાનમાં કેટલાકે…
- સ્પોર્ટસ
પીવી સિંધુ લગ્ન કરશેઃ ભાવિ પતિ વેન્કટ દત્તા સાઇ કોણ છે? આઇપીએલ સાથે શું કનેક્શન છે?
હૈદરાબાદઃ ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી ભારતની ટોચની બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ આ મહિને લગ્નગ્રંથિથી જોડાશે. ભારતના ગ્રેટેસ્ટ બૅડમિન્ટન ખેલાડીઓમાં ગણાતી સિંધુ આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) પ્રોફેશનલ વેન્કટ દત્તા સાઇ સાથે લગ્ન કરશે.આગામી બાવીસમી ડિસેમ્બરે ઉદયપુરમાં સિંધુ-વેન્કટ લગ્નનાં ફેરા ફરશે.સિંધુના…
- ઇન્ટરનેશનલ
કોર્ટમાં ચિન્મય દાસનો કેસ લડવા કોઈ વકીલ હાજર ના થયો, વકીલોને આ વાતનો ડર
ઢાકા: બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર સાથે જોડાયેલા સંત ચિન્મય કૃષ્ણ દાસ (Chinmoy Das)ની ધરપકડને કારણે હિંદુ સમુદાયમાં રોષનો માહોલ છે, કોર્ટે તેમને જામીન આપવાની પણ મનાઈ ફરમાવી છે. તેમણે જેલમાંથી મુક્ત થવા ઘણી રાહ જોવી પડશે. આ કેસની આજે મંગળવારે સુનાવણી…