- મહારાષ્ટ્ર
મઠના મુખ્ય સાધુ અને સહાયકનું અધમ કૃત્ય: સગીરાને બનાવી વાસનાનો શિકાર
મુંબઈ: અમરાવતીના એક મઠના મુખ્ય સાધુ અને સહાયકે સગીરાને વાસનાનો શિકાર બનાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો. વારંવારના દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બનતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ કેસમાં પોલીસે સાધુ અને તેના સહાયક સહિત…
- મનોરંજન
OMG, Nita Ambaniએ મુકેશ અંબાણીને છોડીને આ કોની સાથે ડિનર ડેટ પર જવાની વાત કરી?
નીતા અંબાણી (Nita Ambani) અંબાણી પરિવારના ડોન તો છે પણ એની સાથે સાથે જ તેઓ પોતાની એક સારી બિઝનેસવુમનની સ્કીલ, ફેશન સેન્સ, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેઓ હાર્વર્ડ પ્રેસ કોન્ફરન્સ-2025માં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે…
- અમદાવાદ
Gujarat ની સરહદોને સુરક્ષિત બનાવાશે, વિશ્વાસ પ્રોજેક્ટમાં 79 સ્થળોએ સીસીટીવી લગાવાશે
અમદાવાદ: ગુજરાત(Gujarat)સરકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ઉપરાંત આંતર રાજ્ય સરહદોની સુરક્ષા માટે સતત કાર્યરત છે. જ્યારે રાજ્યમાં વિશ્વાસ પ્રોજેકટની કામગીરિ અંગે વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાઈ ટેક્નોલોજી સાથેના સીસીટીવી કેમેરા…
- Champions Trophy 2025
ભારત સામેની ટક્કર પહેલાં જ પાકિસ્તાનને મોટો ઝટકો, ખતરારૂપ ઓપનર સ્પર્ધાની બહાર
દુબઈઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીના યજમાન પાકિસ્તાનને બે દિવસમાં બે જોરદાર ઝટકા લાગ્યા છે. ગઈ કાલે કરાચીમાં સ્પર્ધાની પ્રારંભિક મૅચમાં મોહમ્મદ રિઝવાનની ટીમનો મિચલ સૅન્ટનરના સુકાનમાં રમતી પાકિસ્તાનની ટીમે ન્યૂ ઝીલૅન્ડ સામે 60 રનથી ઘોર પરાજય જોવો પડ્યો ત્યાર બાદ આજે…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં પાંચમી-છઠ્ઠી લાઈન માટે 200 ઝૂંપડાનો થશે સફાયો, શું ફાયદો થશે જાણો?
મુંબઇઃ મધ્ય રેલવેમાં વર્ષોથી પાંચમી-છઠ્ઠી લાઈનનું કામ પેન્ડિંગ પડ્યું છે, જે અન્વયે આગામી દિવસોમાં પાંચમી-છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે 200થી વધુ ગેરકાયદે ઝૂંપડાને સફાયો કરવામાં આવશે. કુર્લા અને પરેલ વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇનના પ્રોજેક્ટના ભાગરૂપે વિદ્યાવિહારમાં આશરે 200 ઝૂંપડપટ્ટીને…
- અમદાવાદ
ગુજરાતમાં Metro Rail સેવા મુદ્દે બજેટમાં કરાઇ આ મોટી જાહેરાત, જાણો વિગતે
અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલ વર્ષ 2025-2026ના બજેટમા અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં શહેરી પરિવહન સેવાને વધુ ઝડપી બનાવવા માટે રાજ્યમાં મેટ્રો રેલ સેવાનું( Metro Rail)આયોજન કરવામાં આવી રહ્યું છે. નાણાં મંત્રીએ બજેટમાં જણાવ્યું…
- મનોરંજન
સ્વરા ભાસ્કર પોસ્ટ કરે અને વિવાદ ન જાગે તેવું બને? આ લો નવી પોસ્ટ ને નવો વિવાદ
અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલમાં સંતાનના ઉછેરમાં વ્યસ્ત છે અને ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી તે સમાચારોમાં રહે છે અને મોટે ભાગે તો તેની પોસ્ટ વિવાદ જ જગાવે છે. ફરી તેણે આવી જ એક પોસ્ટ કરી છે. આમ પણ…
- અમદાવાદ
વિદેશ જવાનો મોહઃ અમદાવાદમાં ન્યૂ ઝીલેન્ડમાં નોકરી અને વર્ક પરમિટના બહાને 7 લોકો સાથે 70.90 લાખની છેતરપિંડી
Ahmedabad Crime News: ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા (foreign dream) જગજાહેર છે. અમેરિકા, કેનેડાએ વિઝા નિયમો કડક બનાવતાં હવે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશો તરફ નજર દોડાવી રહ્યા છે. અમદાવાદમાં રહેતા 38 વર્ષીય જયદીપ નાકરાણીએ બે લોકો સામે 70.90 લાખ રૂપિયાની છેતરપિંડીની…
- ભુજ
અંજારના છ મંદિરમાં ચોરી કરનારાના ગામના જ નીકળ્યા
ભુજઃ કચ્છના અંજાર તાલુકાના જૂના સુગારિયા ગામે એકસાથે છ મંદિરોંમાં ચોરી કરનારા બે ચોરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા.મંગળવારની મધ્યરાત્રી બાદ બે વાગ્યાથી પાંચ વાગ્યાના અરસામાં ગામના છ મંદિરમાં સામૂહિક તસ્કરી અંગે ફરિયાદ નોંધાયા બાદ હરકતમાં આવી ગયેલી પોલીસે…
- ગાંધીનગર
Gujarat Budget 2025: અમદાવાદમાં સ્થપાશે AI લેબ, જાણો શિક્ષણને શું મળ્યું
ગાંધીનગરઃ રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. 3 લાખ 70 હજાર 250 કરોડના બજેટમાં દરેક વર્ગનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે શું થઈ જાહેરાત ગુજરાતની…