- મનોરંજન
અમિતાભ બચ્ચનને ફરી આવ્યો ગુસ્સો, ટ્વીટર પર પૉસ્ટ કરી કહ્યું કે
અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર જે પણ કંઈ પોસ્ટ કરે તેને તેમના પારિવારિક જીવન સાથે જોડી દેવામાં આવે છે. બચ્ચનના અભિનેતા પુત્ર અભિષેક બચ્ચન અને અભિનેત્રી પુત્રવધુ ઐશ્વર્યા રાય વચ્ચેના 17 વર્ષના લગ્નજીવનમાં ભંગાણના અહેવાલોએ એટલી તો માઝ મૂકી…
- મનોરંજન
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ આ કોની સાથે ઝુમતી જોવા મળી મલાઇકા
એમ લાગે છે કે મલાઇકા અરોરાના અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ કેટલાક દિવસમાં જ નવો બોય ફ્રેન્ડ મળી ગયો છે અને એ તેની સાથે બધે ફરતી જોવા મળે છે. હવે તમે વિચારતા હશો કે કોણ છે આ મિસ્ટ્રી મેન એટલે…
- આમચી મુંબઈ
કોમેડિયન સુનીલ પાલનો અપહરણ-ખંડણીનો કેસ ઉત્તર પ્રદેશ ટ્રાન્સફર કરાયો
મુંબઈ: કોમેડિયન સુનીલ પાલની ફરિયાદને આધારે મુંબઈ પોલીસે અપહરણ અને ખંડણીનો કેસ દાખલ કર્યો હતો અને બાદમાં આ કેસ ઉત્તર પ્રદેશ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ ઉત્તર પ્રદેશના મેરઠના લાલ કુર્તી પોલીસ સ્ટેશનમાં…
- આમચી મુંબઈ
ભિવંડીમાં યુવકે ગળાફાંસો ખાધો: મહિલા વિરુદ્ધ ગુનો દાખલ
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં 24 વર્ષના યુવકને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.યુવકના પિતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) હેઠળ ગુનો…
- આમચી મુંબઈ
માર્ગ અકસ્માતમાં ઘવાયેલા યુવકને રૂ. 46.36 લાખ વળતર ચૂકવવાનો એમએસીટીનો આદેશ
થાણે: થાણે જિલ્લામાં ક્ધટેઇનર ટ્રકે અડફેટમાં લેતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને રૂ. 46.36 લાખ વળતર ચૂકવવાનો મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આદેશ આપ્યો હતો.એમએસીટીના સભ્ય એસ. એન. શાહે મોટર ક્ધટેઇનરના માલિક નબૂલ ગુલામઅલી શેખ અને આઇએફએફસીઓ ટોકિયો જનરલ ઇન્શ્યુરન્સ કંપની…
- રાશિફળ
સૂર્યનું થશે ધન રાશિમાં ગોચર, આ રાશિના જાતકોને થશે જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ચોક્કસ ગ્રહ અમુક ચોક્કસ સમયે ગોચર કરે છે. ગ્રહોના આ ગોચરથી શુભાશુભ યોગનું નિર્માણ થાય છે જેની તમામ રાશિના જાતકો પર તેની સારી-નરસી અસર જોવા મળે છે. આવું જ એક ગોચર નવ દિવસ બાદ…
- મહારાષ્ટ્ર
સાંગલી જિલ્લામાં શક્તિપીઠ હાઈવે: વળતર જાહેર કરવા ખેડૂતોની માંગણી
સાંગલી: સાંગલી જિલ્લાના કેટલાક ગામોએ શક્તિપીઠ હાઇવેને સમર્થન જાહેર કર્યું છે એ ખરું, પણ ખેડૂતોને કેટલું વળતર ચૂકવાશે એની જાહેરાત સરકારે પહેલા કરવી જોઈએ એવું વલણ સ્પષ્ટ કરી જણાવવામાં આવ્યું છે કે ત્યારબાદ જ બાકીના વિરોધ કરી રહેલા ગામો પોતાનું…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેને આવજો કરી કાર્યકર્તાઓનો ઉદ્ધવ સેનામાં પ્રવેશ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનએ જનતાને આળસ મરડી બેઠી થવા કહ્યું
મુંબઈ: ઘાટકોપરના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કેટલાક કાર્યકરો ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેના (યુબીટી)માં જોડાયા છે. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘હું તમારી સાથે ખભે ખભો મિલાવીને ઊભો રહીશ અને તમને સહકાર આપીશ. મહારાષ્ટ્રમાં ચોર – લૂંટારાઓનું રાજ આવ્યું…
- મહારાષ્ટ્ર
વિદ્યાર્થીઓની સલામતી માટે રાજ્યમાં કાઉન્સેલરોની નિમણુંક ફરજીયાત
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના શાળા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને એક નિર્દેશ જારી કરીને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કાઉન્સેલરની નિમણૂક ફરજિયાત કરી છે. બદલાપુરની એક શાળામાં જાતીય સતામણીની ઘટના બાદ નિવૃત્ત ન્યાયમૂર્તિ સાધના જાધવની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી બેઠક બાદ આ…
- મહારાષ્ટ્ર
વિપક્ષોના ઈવીએમને લઈને શાબ્દિક હુમલા; શરદ પવારે કહ્યું, ઘણા દેશોએ ઇવીએમનો ઉપયોગ બંધ કર્યો છે.
લોકસભા ચૂંટણીમાં શાસક ભાજપને જોરદાર ટક્કર આપનાર એમવીએ, મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ધોવાઈ જતાં, તેમના સૂર બદલાઈ ગયા છે. લોકસભા ચૂંટણી વખતનું મતદાન જનતાનો શાસન વિરોધી ચુકાદો હોવાનું કહેનારા વિપક્ષો, વિધાનસભાના પરિણામો માટે હવે ઈવીએમને દોષિત ઠેરવી રહ્યા છે. મહારાષ્ટ્રના…