- આમચી મુંબઈ
જયંત પાટીલના અજિત દાદાને આપેલા જવાબ બાદ રાજકીય બજાર ગરમઃ જાણો બન્ને વચ્ચેનો સૂચક સંવાદ
મુંબઇઃ રાજનીતિમાં કોઇ ક્યારેય હંમેશાના મિત્ર હોતા નથી અને ક્યારેય હંમેશના દુશ્મન પણ હોતા નથી. આ સગવડી નીતિ છે. અહીં નેતાઓ જરૂર પડે ત્યારે મિત્ર અને જરૂર પડે ત્યારે દુશ્મન બની જતા હોય છે. વિરોધી પાર્ટીમાં રહીને ય બે નેતાઓ…
- રાશિફળ
શુક્ર અને રાહુની થશે યુતિ, રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી પણ રાશિ છે ને?
2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને એની સાથે 2025નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. 2024નું વર્ષ તો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહ્યું હતું અને એ જ રીતે 2025નું વર્ષ પણ જ્યોતિષશાસ્ત્રની મહત્ત્વનું રહેશે. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના…
- મનોરંજન
રાજપૂત નેતાએ પુષ્પા 2ના નિર્માતાઓને આપી મારવાની ધમકી , જાણો કારણ!
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ દરમિયાન ફિલ્મના નિર્માતાઓ મોટી મુશ્કેલીમાં ઊભી થઇ ગઇ છે. રાજપૂત નેતા રાજ…
- નેશનલ
LICએ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી ખાસ સ્કીમ, જાણો શું મળશે લાભ?
નવી દિલ્હીઃ ભારતીય જીવન વીમા નિગમ (એલ.આઈ.સી) દ્વારા બાળકો માટે શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે. એલ.આઈ.સીની આ યોજનાનું નામ સુવર્ણ જયંતિ શિષ્યવૃત્તિ યોજના (ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ સ્કીમ) 2024 છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા બાળકોને મદદ કરવામાં આવશે.…
- મનોરંજન
Box office પર Pushpa 2ને અભૂતપૂર્વ પ્રતિસાદ, વિકેન્ડ પૂરું થતા આટલા કરોડની કમાણી કરી
મુંબઈ: સુકુમાર દ્વારા દિગ્દર્શિત અને અલ્લુ અર્જુન સ્ટારર મૂળ તેલુગુ ભાષાની ફિલ્મ પુષ્પા 2 ધ રુલ (Pushpa-2 The Rule) હાલ બોક્સ ઓફીસ પર છવાયેલી છે. ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો સિનેમાઘરોમાં ઉમટી રહ્યા છે. એક આહેવાલ મુજબ માત્ર ચાર…
- આપણું ગુજરાત
કચ્છનું નલિયા ઠુઠવાયુંઃ ગુજરાતમાં ઠંડીનો ધીમો પગપેસારો
ભુજ: ઘણી રાહ જોયા બાદ ઠંડી હવે ગુજરાતની લટારે નીકળી હોય તેમ લાગી રહ્યું છે. જોકે હજુ વહેલી સવારે અને મોડી રાત્રે જ ઠંડીનો ચમકારો અનુભવાય છે. ગુજરાતમાં સૌથી ઠંડુ રહેતું નલિયા પણ પહેલીવાર 7.6 ડિગ્રીએ થીજ્યું છે.કચ્છના કાશ્મીર ગણાતા…
- નેશનલ
રાજપીપળા માં લગ્નના જમણવાર બાદ 39 લોકોને Food Poisoning,આરોગ્ય વિભાગ એકશનમાં
રાજપીપળા : નર્મદા જિલ્લામાં રાજપીપળાના ટેકરા ફળિયામાં લગ્નપ્રસંગના જમણવારમાં ફૂડ-પોઇઝનિંગની(Food Poisoning)ઘટના બની છે. લગ્નમાં જમણવાર બાદ એક કલાકમાં કેટલાક લોકોને પેટમાં દુખાવો, ઝાડા અને અમુકને માત્ર ઊલટી તો કેટલાક લોકોને ઝાડા-ઊલટીની ફરિયાદ થઇ હતી. આ ઘટનાને પગલે ટેકરા ફળિયા વિસ્તમાં…
- નેશનલ
વાચકો માટે નવો પ્રોજેક્ટ શરૂ કર્યો રતન ટાટા મેનેજર શાંતનુ નાયડુએ,જાણો વિગતો
ભારતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટાનું અવસાન થયાને બે મહિના થયા છે. તેમના અલગ થવાથી ચાહકો અને નજીકના મિત્રોમાં ખાલીપો સર્જાયો છે. ટાટાના મેનેજર શાંતનુ નાયડુ પણ એમાંથી એક છે. રતન ટાટા અને શાંતનુ નાયડુ બંને પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમને…
- નેશનલ
“મુસલમાનો મુઘલોના નહિ પણ પેગંબરના વંશજ” અજમેર દરગાહ મામલે સપાના સાંસદનું નિવેદન
નવી દિલ્હી: રાજસ્થાનના અજમેરમાં આવેલી મોઇનુદ્દીન ચીશ્તીની દરગાહ હવે વિવાદનું કેન્દ્ર બની છે. અજમેર શરીફ દરગાહને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આ મામલે સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમનનું મોટું નિવેદન સામે આવ્યું છે.…
- નેશનલ
ભાજપનો Sonia Gandhi પર મોટો આક્ષેપ, કહ્યું જ્યોર્જ સોરોસ સાથે જોડાયેલી સંસ્થા સાથે સંબધ
નવી દિલ્હી : અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોને લઈને ભાજપે ફરી એકવાર મોરચો ખોલ્યો છે. ભાજપે “X” પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ કરીને કહ્યું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થા…