- આમચી મુંબઈ
ભારે વરસાદને કારણે ભાંડુપના કિંડીપાડામાં દીવાલ ધસી આવી: જૂઓ વીડિયો
મુંબઈઃ મુંબઈમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ છે ત્યારે ભાંડુપના કિંડીપાડા વિસ્તારમાં એક દીવાલ ધસી પડી હોવાના અહેવાલો આવ્યા છે. એક વાયરલ વીડિયોમાં દિવાલનો મોટો ભાગ ધસી પડે છે અને સાથે બે-ત્રણ ઘર પર પડી ગયા દેખાઈ રહ્યા છે.…
- ભુજ
વરસાદ બાદ ખેડૂતો લાગ્યા કામેઃ કચ્છમાં 70 ટકા જેટલું વાવણીનું કામ પૂરું
ભુજઃ આ વર્ષની વર્ષાઋતુના પ્રારંભે જ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદે હાલ વિરામ રાખી દેતાં ખેડૂતો નિંદામણ, વિખેડા, દવા છંટકાવ સહિતના કાર્યોમાં વ્યસ્ત બન્યા છે. કચ્છમાં અત્યારસુધી થયેલા સચરાચર વરસાદથી કપિત જમીનોમાં ૭૦થી ૮૦ ટકા વાવણી પૂર્ણ કરી લેવાઈ છે જેમાં…
- મનોરંજન
વર્ષ 2025-2026 રહેશે રોમાન્ટિકઃ સૌયારા બાદ આ લવસ્ટોરી પર થિયેટરોમાં આવશે…
અહાન પાંડે અને અનીત પડ્ડાની લવસ્ટોરી સૈયારાએ ફિલ્મના નિમાર્તા અને થિયેટરમાલિકોને તો કમાણી કરાવી છે, પરંતુ સાથે એવા ઘણા સ્ટાર્સ અને નિર્માતાઓને આશાનું કિરણ આપ્યું છે. ઘણા સમયથી લવસ્ટોરી માટે તરસી રહેલા બોલીવૂડ રસિયાઓ માટે સૈયારા એક ચેન્જ તરીકે આવી…
- આમચી મુંબઈ
ફડણવીસ-પવારનો જન્મદિવસઃ મોદીએ પાઠવી શુભેચ્છા, પણ એકનાથ શિંદેની પોસ્ટ પર સૌની નજર…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોનું રાજકારણ હોવાથી દરેક ઘટનાને રાજકીય રીતે જોવામા આવે છે ત્યારે આજે રાજ્યના ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો જન્મદિવસ છે. દેવેન્દ્રનો 56મો જ્યારે પવારનો 67મો જન્મદિવસ છે.…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિપદે નીતિશ કુમાર અને બિહારની ગાદીએ ભાજપી ચહેરો? અટકળોનું બજાર ગરમાયું
નવી દિલ્હીઃ દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશભરમાં ચર્ચાઓ અને અટકળોએ જોર પકડ્યું છે. સ્વાસ્થ્યનું કારણ આપી ધનખડે રાજીનામું આપી દીધું છે અને તેને સ્વીકારવામાં આવ્યું છે ત્યારે હવે આ પદ પર કોણ બેસશે, તેની અટકળો ચાલે તે…
- ભુજ
સગીરાનું અપહરણ કરી તેને યાતના આપનારા ફરાર યુગલને 20 વર્ષના જેલવાસની સજા
ભુજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરની ભાગોળે આવેલા વરસામેડી ગામમાં પડોશી પરિવારની ૧૩ વર્ષની પુત્રીનું અપહરણ કરી, નખત્રાણાની વાડીમાં લઈ જઈ શારીરિક યાતનાઓ આપવા સાથે વારંવાર દુષ્કર્મ આચરવા બદલ મૂળ મધ્યપ્રદેશના યુગલને અત્રેની નામદાર અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી…
- ભુજ
કચ્છમાં સર્જાયેલા જુદા-જુદા માર્ગ અકસ્માતના બનાવોમાં ચાર લોકોના મોત
ભુજઃ અકસ્માતો ટાળવા માટેના ઘણા પ્રયત્નો થતાં હોવા છતાં સતત રસ્તાઓ પર લોહી રેડાયા કરે છે. કચ્છમાં 24 કલાકમાં ચાર જણે અકસ્માતમાં જીવ ખોયા છે. ગત મધ્યરાત્રીના સીમાવર્તી ખાવડા નજીક ટ્રેક્ટર-ટ્રોલી પલટતાં સર્જાયેલા જીવલેણ માર્ગ અકસ્માતમાં ૨૩ વર્ષીય સમીરકુમાર સૂરજ…
- આમચી મુંબઈ
સતારાના લોકોએ સ્કૂલગર્લને હેરાન કરનારાની ધુલાઈ કરી દાખલો બેસાડ્યોઃ જૂઓ વીડિયો
સાતારાઃ દિવસે દહાડે, જાહેરમાં યુવતીઓને હેરાન કરતા, મારતા યુવકોને કેમ પાઠ ભાણાવાય તે મહારાષ્ટ્રના સાતારાના લોકોએ શિખવ્યું છે. અહીં એક સ્કૂલગર્લને એકતરફી પ્રેમ કરનારો યુવક સતાવતો હતો. છોકરીએ દાદ ન દેતા તેણે સ્કૂલેથી પરત ફરતી છોકરીને પકડી તેને ચાકુ દેખાડ્યું…