-  આમચી મુંબઈ નિશિકાંત દુબેએ મુંબઈ-ગુજરાતનો ઈતિહાસ દોહરાવ્યો અને રાજ-ઠાકરે પર કર્યા પ્રહારોમુંબઈઃ મુંબઈમાં ભાષાવિવાદ તો હિન્દી અને મરાઠીથી શરૂ થયો હતો, પરંતુ હવે દરેક રાજકીય પક્ષ તેને પોતપોતાના રંગ આપી રહ્યા છે. અગાઉ પણ આ મામલે બોલી ચૂકેલા ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એક પોડકાસ્ટમાં આ વિષય પર નિવેદનો… 
-  મનોરંજન સૈયારાનું કપલ ક્યૂટ, પણ ફરી બીમારીની ફોર્મ્યુલા ને ઈમોશન્સનો ઓવરડોઝબોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધમાલ મચાવનારી ફિલ્મ સૈયારા(Saiyaara) એ ન્યૂ કમર્સ અને લવસ્ટોરી બનાવનારાઓ માટે આશા જગાવી છે, આ સાથે થિયેટરમાલિકોને કમાણી પણ કરાવી આપશે, તેમ પણ લાગી રહ્યું છે. સૈયારાનું સૌથી મોટું આકર્ષણ લીડ સ્ટાર્સ અનીત પડ્ડા… 
-  મનોરંજન લફરાબાજ પતિ, બગડેલ દીકરો, છતાં આ શ્રીમંત અભિનેત્રીએ સંસાર નિભાવ્યોએવી ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલો છે, જે મહિલાઓને ઘરેલું હિંસા, બેવફા પતિ, બગડેલા દીકરા કે પારિવારિક ત્રાસ સહન ન કરવા અને પગભર થવાની હિંમત અને પ્રેરણા આપે છે. ફિલ્મજગતમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે ઘરેલું હિંસાને કારણેપતિથી… 
-  ભુજ ફરી ભુજની જેલમાંથી મળ્યો મોબાઈલ ફોનઃ વારંવાર બનતી ઘટના ક્યારે રોકાશેભુજઃ સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી ભુજની પાલારા જેલમાં બંદિવાનો પાસેથી મોબાઇલ ફોન જેવી અનેક પ્રતિબંધિત ચીજ-વસ્તુઓ મળી આવવાના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર આ હાઈ સિક્યોરિટી જેલમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની આકસ્મિક તપાસ દરમ્યાન એક બિનવારસુ મોબાઇલ… 
-  ઉત્સવ સ્પોટ લાઈટ : મુંબઈમાં આવકાર, ગુજરાતમાં જાકારોમહેશ્વરી હું એ દોરની વાત કરી રહી છું જ્યારે અમેરિકા જવું એક સ્ટેટસ ગણવામાં આવતું. એ દેશમાં ગયેલા લોકો સામે અહોભાવથી જોવામાં આવતું હતું. યુએસનો પ્રવાસ ખેડી આવનારી વ્યક્તિ પણ જમીનથી સહેજ અધ્ધર ચાલતી હતી. ત્યાંના અનુભવોની વાત ઓળખીતા પાળખીતાઓમાં… 
-  નેશનલ રાજ્યમાંથી તોતાપુરી કેરીની ખરીદીનો ખર્ચ કેન્દ્ર ભોગવે: આંધ્ર પ્રદેશનવી દિલ્હી: આંધ્ર પ્રદેશના કૃષિ પ્રધાન કિંજારાપુ અત્ચન્નાઈડુએ વર્તમાન મોસમમાં માર્કેટ ઈન્ટરવેન્શન સ્કીમ (એમઆઈએસ) હેઠળ રાજ્યમાંથી પ્રાપ્ત કરવામાં આવેલી 6.5 લાખ ટન તોતાપુરી કેરીની પ્રાપ્તિ પેટેનો કુલ રૂ. 260 કરોડનો ખર્ચ કેન્દ્ર ભોગવે એમ જણાવ્યુ છે.કેન્દ્રિય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ… 
-  ભુજ ધાણેટી ગામની ફેક્ટરીમાં નિર્માણધીન પાણીના ટાંકામાં સાત વર્ષની બાળકી ડૂબીભુજ: સરહદી જિલ્લા કચ્છમાં ફરી વળેલાં કાળચક્રમાં એક સાત વર્ષીય બાળકી સહીત ત્રણ લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.ભુજ તાલુકાનાં ધાણેટી ગામ ખાતે એક ખાનગી ફેક્ટરીમાં નિર્માણાધીન પાણીના ટાંકામાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિકની સાત વર્ષીય બાળકી… 
 
  
 








