- મનોરંજન
આ અજરઅમર ગીત માટે લતા મંગેશકર બન્યાં હતાં બાથરૂમ સિંગર
હિન્દી ફિલ્મ ઈતિહાસમાં ઘણી ક્લાસિક ફિલ્મો છે તેવી જ રીતે ઘણા એવા આઈકોનિક સૉંગ્સ પણ છે, જે અમર થઈ ગયા છે. આ ગીત પિક્ચરાઈઝ થયા હોવાને દાયકાઓ થઈ ગયા હોવા છતાં તે એટલા જ કર્ણપ્રિય છે. આ દરેક ગીત પાછળ…
- મનોરંજન
શાહીદ અને મીરા કપૂરની દીકરી થઈ ગઈ નવ વર્ષનીઃ ક્યૂટનેસમાં કોઈપણ સ્ટારકિડથી કમ નથી…
અભિનેતા શાહીદ કપૂર અને તેની પત્ની મીરાના લગ્ન એક સમયે ચર્ચાનું કારણ હતા. ચર્ચા એટલા માટે હતી કે શાહીદ કરતા મીરા 13 વર્ષ નાની છે અને આ સાથે અભિનેત્રી કરિના કપૂર સાથે બ્રેક અપ થયા બાદ શાહિદે આ અરેન્જ્ડ મેરેજ…
- મનોરંજન
શ્રીદેવીની સંપત્તિ પર કોની નજરઃ પતિ બોની કપૂર કોર્ટમાં ગયા…
બોલીવૂડની પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવી આજે પણ ફેન્સના હૃદયમાં જીવંત છે. શ્રીદેવી મૂળ દક્ષિણની અને ચેન્નઈમાં તેનું ઘર પણ છે. શ્રીદેવીના પિતા રાજકારણમાં સક્રિય હતા અને શ્રીદેવીએ પણ ઘણી કમાણી કરી હતી. હવે તેનાં પતિ બોની કપૂર પત્નીની સંપત્તિ માટે…
- કચ્છ
બુદ્ધિના દેવ ગણાતા બાપ્પાની સુંદર મૂર્તિ બનાવી આ ખાસ બાળકોએઃ તમે પણ જુઓ…
ભુજઃ ગણપતિને બુદ્ધિના દેવ પણ કહેવાય છે, પરંતુ તેમના ઘણા એવા ભક્તો છે જે દુનિયા માટે મંદબુદ્ધિ છે. જોકે બાપ્પા માટે તો સૌ સરખા છે અને આ મંદબુદ્ધિના લોકોને પણ દુંદાળા દેવ એટલા જ પ્રિય છે. આવા જ અમુક બાળકોએ…
- કચ્છ
‘કાલથી કામ પર ન આવતા’: કચ્છમાં આ કંપનીએ એક સાથે ૬૦૦ જેટલા કામદારોને રાતોરાત છુટા કરી દીધા!
ભુજઃ જિંદાલ સો-પાઇપ કંપનીના સરહદી કચ્છના બંદરીય મુંદરા તાલુકાના સમાઘોઘા ગામમાં કાર્યરત એકમમાં વર્ષોથી ફરજ બજાવતા ૬૦૦ જેટલા કામદારોને એક ઝાટકે ઘરભેગા કરી દેતાં રોષે ભરાયેલા કામદારોએ એકમના ગેટ સામે એકત્ર થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઉગ્ર બનેલા આ મામલાને…
- ઇન્ટરનેશનલ
દુનિયાને હચમચાવતા ટ્રમ્પ છ-આઠ મહિનાના મહેમાન? જાણો વ્હાઈટ હાઉસે શું કહ્યું…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જ્યારથી શાસન સંભાળ્યું છે ત્યારથી એક યા બીજા કારણે તેઓ ચર્ચામાં રહે છે. છેલ્લા થોડા મહિનાથી દુનિયાભરના દેશો પર લદાયેલા બિઝનેસ ટેરિફ મામલે તેઓ સતત ચર્ચામાં છે ત્યારે અચાનક એક પોસ્ટ વાયરલ થવા લાગી છે.જે તેમની…
- મહારાષ્ટ્ર
અમારા ત્રણેય સાથે સંબંધ રાખઃ નાશિકમાં નરાધમોએ બેશરમીની હદ વટાવીને સગીરાએ આપ્યો જીવ
નાશિકઃ દેશમાં રોજ-બરોજ એવી ઘટનાઓ બને છે જે માત્ર મહિલા સુરક્ષા સામે નહીં, પણ માણસાઈ સામે પણ સવાલો ઊભા કરી દે છે. આ સાથે લોકોને કાયદો અને વ્યવસ્થાનો ડર રહ્યો જ નથી અને યુવાનો કે સગીરો પણ કેટલી હદે નરાધમ…