- નેશનલ
કેન્દ્રીય કમર્ચારીઓની દશેરા નહીં દિવાળીઃ મોંઘવારી ભથ્થું વધાર્યું સરકારે
આવતીકાલે આખો દેશ દશેરા ઉજવશે, પરંતુ કેન્દ્રીય કમર્ચારીઓને તો આજે જ દિવાળી ઉજવવાનું બહાનું મળી ગયું છે. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. DA Hike થતાં કર્મચારીઓને 55 ટકાને બદલે 58 ટકા મોંઘવારી…
- મનોરંજન
દુર્ગાપૂજામાં સિતારાઓનો મેળોઃ એકદમ સિમ્પલ લૂકમાં આવેલી પ્રિયંકા ચોપરાએ બધાનું ધ્યાન ખેંચ્યુ
ગુજરાતની નવરાત્રીની જેમ પશ્ચિમ બંગાળની દુર્ગાપૂજા પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મુંબઈમાં ઘણા બંગાળીઓ રહે છે અને તેમાંથી ઘણાએ બોલીવૂડમાં નામ કમાયું છે. તનુજા મુખર્જીનો પરિવાર પણ આમાનો એક છે, જેઓ દર વખતે દુર્ગાપૂજાનું આયોજન કરે છે. આ વખતે…
- આમચી મુંબઈ
તિલક-ચાંદલો કરવા પર પ્રતિબંધ મૂકાતા કલ્યાણની સ્કૂલના વાલીઓ વિફર્યાઃ પોલીસ બંદોબસ્ત લગાવાયો
કલ્યાણઃ થાણે જિલ્લાના કલ્યાણની શ્રીમતી કાંતાબેન શાંતીલાલ ગાંધી સ્કૂલમાં વિદ્યાર્થીએ તિલક અને ચાંદલો કરી લાવવો નહીં કે કોઈ દોરાધાગા બાંધી લાવવા નહીં તેવા સખત નિયમો બહાર પાડવામાં આવતા વાલીઓ સહિત અમુક રાજકીય પક્ષો પણ નારાજ થયા હતા. વાલીઓએ આ અંગેની…
- ભુજ
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાનની કચ્છ મુલાકાત ટાંકણે કંડલા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
ભુજ: જમ્મુ-કાશ્મીરના પહેલગાંવ ખાતે પોઇન્ટ ઝીરો બ્લેન્કથી ગોળીઓ ધરબી દઈ નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારી દેનારા પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓના આતંકી હુમલાનો જવાબ આપવા ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ હાલ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બીજી બાજુ…
- રાજકોટ
સોબત કરતા શ્વાનની…: દાદાને ઘરે રહેવા આવેલી બાળકીને શ્વાને બચકું ભરતા મોત…
અમદાવાદઃ શ્વાનની સોબત બન્ને બાજુથી દુઃખ આપે તેવી પંક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. જો શ્વાન ગુસ્સે થાય તો કરડે અને લાડ લડાવે તો ચહેરો ચાટે, આ બન્ને ઉપાધિ કરી શકે તેમ છે, ત્યારે આવી જ ઘટના રાજકોટમાં બની છે. અહીં…
- આપણું ગુજરાત
ખેલૈયાઓનું તો માત્ર એક નોરતું બગડ્યું, પણ ખેડૂતોનું તો વરસાદે કર્યું પારાવાર નુકસાન
અમદાવાદઃ અગાઉ થયેલી આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ ભાગોમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી રહ્યો છે. ત્રણ-ચાર દિવસથી જામેલા વરસાદી વાતાવરણ વચ્ચે સોમવારે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લીધે એક તરફ ખેલૈયાઓને નવરાત્રીમાં રમવા નથી મળતું તો બીજી…
- આપણું ગુજરાત
સોરઠના સાવજોને પણ દરિયા કિનારો ગમી ગયો છે, ગીર છોડી અહીં કરી રહ્યા છે વસવાટ…
અમદાવાદઃ ફરવાના સ્થળ તરીકે મોટા ભાગના લોકોની પહેલી પસંદ દરિયા કિનારો હોય છે, તો મુંબઈ જેવા શહેરોમાં જો તમે સી-ફેસ એપાર્ટમેન્ટમાં રહેતા હો તો તમને કેવી મજા આવે. આ મજા સોરઠના સાવજોને પણ આવી રહી છે. સાસણગીરના સાવજો હવે દરિયાકિનારાને…
- આપણું ગુજરાત
આજે ગરબા રમવા જવું કે ઘરે બેસી મેચ જોવીઃ વરસાદે ખેલૈયાઓનો ખેલ બગાડ્યો…
અમદાવાદમાં ઝાંપટું, સુરત સહિત દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ એલર્ટઅમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતભરમાં વરસાદની આગાહી થઈ હતી. તે અનુસાર ગઈકાલ સાંજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને રવિવારે સારો એવો વરસી રહ્યો છે. સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર…
- કચ્છ
પાંચ મહિનામાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બીજીવાર આવશે કચ્છની મુલાકાતે
ભુજઃ ભારતના કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આગામી ૨જી ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે કચ્છના પાકિસ્તાનને અડકીને આવેલા ક્રીક વિસ્તારની મુલાકાતે આવનાર છે. ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન સાથે ઉભી થયેલી તનાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ખુબ અગત્યની રક્ષામંત્રીની ભારતીય સૈન્યદળના કાર્યક્રમની આ મુલાકાતને લઈને…