- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : સુનિતાની વાપસીનો તખ્તો તૈયાર, અંત ભલો તો બધું ભલું
-ભરત ભારદ્વાજ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં છેલ્લા 9 મહિનાથી ફસાયેલાં સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાનો તખ્તો તૈયાર છે. વિશ્વના સૌથી ધનિક એવા એલન મસ્કની કંપની સ્પેસએક્સનું અવકાશયાન ડ્રેગન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ ગયું છે અને…
- તરોતાઝા
મોજની ખોજ: શેર માટીની ખોટ શેરબજારની મૂડીથી ન પુરાય!
-સુભાષ ઠાકર આ લેખ માટે કોરો કાગળ ને કોરું મગજ લઈ હું મારાટાલના મધ્ય ભાગમાં હાથ ફેરવી સુષુુપ્ત મગજને સક્રિયકરવા નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં મારી ચંપાકલીએમને પુછયું : ‘કેમ આમ લમણે હાથ દઈ બેઠા છો? કોઈ ઉકલી ગયું?’…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: સ્વાસ્થ્યની જાળવણી માટે યોગનો પણ વ્યાપક ઉપયોગ થાય છે
-ભાણદેવ યોગવિદ્યા ભારતની એક મૂલ્યવાન વિદ્યા છે. યોગવિદ્યા ઘણી પ્રાચીન વિદ્યા છે. વેદની સંહિતાઓ અને બ્રાહ્મણ ગ્રંથોમાં પણ યોગવિદ્યાનાં ઘણાં મૂલ્યવાન તત્ત્વોના ઉલ્લેખો જોવા મળે છે. હજુ ગઈ કાલ સુધી માત્ર સાધુસંન્યાસીઓ યોગનો અભ્યાસ કરતા હતા અને તેમણે જ યોગવિદ્યાની…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : શીતલા અષ્ટમી એટલે આરોગ્યનો તહેવાર
-ડૉ. હર્ષા છાડવા ભારતમાં મંદિરો અને તહેવારોનું મહત્ત્વ અધિક થી અધિક છે. તહેવારો સાથે આસ્થા જોડાયેલી છે. ધાર્મિક આસ્થા સાથે આરોગ્યનો ખૂબજ ઊંડાણપૂર્વકનો ઉદ્દેશ છે. બધાજ તહેવારો ઉજવવા પાછળ શારીરિક અને માનસિક આરોગ્યનો સંબંધ છે. તહેવારો ઉજવવાથી માનસિક ઉત્સાહ એક…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: ગરમીમાં કાકડી ખાવાથી શરીરને મળશે અનેક લાભ
-શ્રીલેખા યાજ્ઞિક ગરમીના દિવસો ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. બદલાતી મોસમને કારણે શરીરમાં ફેરફાર થતા હોય છે. અનેક લોકો કબજિયાતનો શિકાર બને છે. તો અનેક લોકોનું પેટ ઢીલું પડી જતું હોય છે. જેને કારણે વારંવાર ઝાડા થવાની ફરિયાદ તેઓ…
- મનોરંજન
60 વર્ષે આ અભિનેતા જીવનમાં થઈ ગર્લફ્રેન્ડની એન્ટ્રી, પરિણીત દીકરીના મનમાં…
બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા પીકે સ્ટાર આમિર ખાને પત્ની કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા અને આખરે તેની સાથે પણ ડિવોર્સ લીધા. હવે સુપરસ્ટારના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ છે. આમિરે હાલમાં મુંબઈમાં કરેલા પ્રિ-બર્થડે સેલિબ્રેશનમાં પોતાની નવી…
- વડોદરા
વડોદરા અકસ્માતનું ડેનિશ ફિલ્મ સાથે શું કનેક્શન છે? પોલીસને આરોપીના ઘરેથી મળ્યું પોસ્ટર…
વડોદરા: ગત ગુરુવારે રાત્રે વડોદરામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયએ પુરપાટ વેગે કાર ચાલવીને ત્રણ વાહનોને અડફેટે લીધા (Vadodara Accident) હતાં, આ અકસ્માતમાં એક 35 વર્ષીય મહિલાનું મોત થયું અને…
- મનોરંજન
આ મલયાલમ સુપરસ્ટારને કેન્સર થયું? એક્ટરની ટીમે નિવેદન જાહેર કરી જાણકારી આપી…
મુંબઈ: મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા મમૂટી (Mammootty) ઘણા સમયથી ફિલ્મને સેટ પર દેખાયા નથી, જેને કારને એવી ચર્ચા શરુ થઇ હતી કે તમને ગંભીર બીમારી થઇ છે અને તેના ઈલાજ માટે કામથી બ્રેક લીધો છે. એવી ચર્ચાઓ થઇ રહી…
- આમચી મુંબઈ
ઔરંગઝેબ મકબરા પર ટોળું ત્રાટકી શકે છે! શાંતિ ડહોળાવાનો ડર, પોલીસ એલર્ટ પર…
સંભાજીનગર: સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કર્યા બાદ વિવાદનો મધપુડો છંછેડાયો (Abu Azmi Aurangzeb Controversy) હતો. અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. સમય જતાં આ વિવાદ શાંત થવાને બદલે વધુ વકરી…