- આમચી મુંબઈ
વિઘ્નહર્તાના વિસર્જનમાં વિધ્નઃ આ કારણે હજુ નથી થયું લાલબાગચા રાજાનું વિર્સજન
મુંબઈઃ મુંબઈ અને દુનિયામાં સૌથી પ્રસિદ્ધ માનવામાં આવે છે તે લાલબાગચા રાજાના વિસર્જનમાં અડચણ આવી રહી છે. લોકો મોટી સંખ્યામાં હાજર છે, પરંતુ મહાકાય મૂર્તિનું વિસર્જન કરવાનું અઘરું બની રહ્યું છે. આ બે કારણે અટક્યું વિસર્જન મુંબઈના લાલાબાગચા રાજાનાં વિસર્જન…
- ભુજ
વરસતા વરસાદ વચ્ચે ભેડ માતાજીના મંદિરે કેમ આવ્યા છે ઊંટોના ધાડા
ભુજઃ રણપ્રદેશ કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થતાં કચ્છના લોકોમાં,ખેડૂતોમાં અને પશુપાલકોમાં અનેરો આનંદ ફેલાયો છે. આ સાથે ગુજરાત વિવિધ મેળાઓ પણ યોજાઈ છે. માણસો જો મેળા ઉજવે તો પશુઓ કેમ નહિ? આવી ભાવના કચ્છના રબારી સમાજમાં છે અને તેથી…
- નેશનલ
ઓલા-ઉબેરની થઈ જશે છૂટ્ટીઃ આ મહિનાથી ગુજરાતમાં શરૂ થશે સસ્તી સહકારી ટેક્સી
અમદાવાદઃ ગુજરાત અને દિલ્હીની જનતાને કેન્દ્ર સરકાર તરફથી એક સુવિધા મળી રહી છે. આ સુવિધાનો પાયલોટ પ્રોજેક્ટ અહીંથી શરૂ થવા જઈ રહ્યો છે, પછી આખા દેશને આ સેવા મળશે. હાલમાં તમે જે ઓલા ઉબેરમાં પ્રવાસ કરો છો, તેમાં ક્યારેક તમને…
- આમચી મુંબઈ
વાયરલ વીડિયોઃ લાલબાગચા રાજાનું ચોપાટી તરફ પ્રસ્થાનઃ મુંબઈના આ 84 રસ્તા ટ્રાફિક માટે સંપૂર્ણ બંધ…
મુંબઈઃ સમગ્ર મુંબઈ બાપ્પાને ભીની આંખોએ વિદાય આપવા તૈયાર થઈ ગયું છે ત્યારે વિશ્વપ્રસિદ્ધ લાલબાગચા રાજા તેમના પ્રવેશદ્વાર પર આવી ચૂક્યા છે અને ચોપાટી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આજે મુંબઈમા સાર્વજનિક ગણેશનું વિસર્જન થશે અને સાથે ઘણી સોસાયટીઓ અને…
- આમચી મુંબઈ
હે વિધ્નહર્તા, આ ગરીબોના વિઘ્નો કેમ દૂર નથી કરતા? લાલબાગચા રાજા સામેના રસ્તા પર સૂતેલી બાળકી કચડાઈ, ભાઈ ગંભીર
મુંબઈઃ આજે આખું મુંબઈ ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે સજજ થઈ રહ્યું છે. લગભગ આખા શહેરમાં ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ રહી છે. ગણેશ ભગવાને દસ દિવસ ભક્તોના ઘરે વાસ કરી ભક્તોને આર્શીવાદ આપ્યા અને હવે પરત ફરી રહ્યા છે ત્યારે…
- ભુજ
કચ્છમાં અપાયું રેડ એલર્ટ: વહીવટી તંત્રએ લોકોને આપી ચેતવણી
ભુજઃ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન પર સર્જાયેલાં હવાનાં હળવાં દબાણને પગલે ભારતીય મોસમ વિભાગ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. Kutch weather કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ વરસા પડી રહ્યો છે.અંજાર શહેર અને તાલુકાના રતનાલ, મથડા,…
- નેશનલ
જીએસટીમાં રાહત બાદ સરકાર નિકાસ પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં
મુંબઇ: જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મુદ્દા પર મોટું પગલું લેવાની તૈયારીમાં છે. સરકારી સૂત્રો અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી પ્રભાવિત નિકાસકારો માટે ખાસ રાહત…
- વેપાર
રૂપિયાની નબળાઇ અને ફેડરલના રેટ કટની આશા વચ્ચે સોનામાં સુધારો
મુંબઇ: ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની આશા વચ્ચે બુલિયન બજારમાં ફરી સુધારો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં સાધારણ સુધારા સામે ચાંદીમાં સટ્ટાકીય માગના અભાવ વચ્ચે નેગેટીવ ટે્રન્ડ રહ્યો હતો. નોંધવું રહ્યું કે વિદેશી…
- શેર બજાર
સેન્સેક્સ અને નિફ્ટી વોલેટીલિટીના તોફાન વચ્ચે અણનમ, ઓટો અને ઓઇલ શેરોમાં ચમકારો
મુંબઇ: જીએસટીના સુધારાની જાહેરાત પછીના બીજા દિવસે પણ શેરબજારમાં ભારે ઊછલપાથલમાંથી પસાર થયા બાદ શુક્રવારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી યથાવત બંધ રહ્યા હતા. આઇટી અને એફએમસીજી શેરોમાં થયેલું ધોવાણ ઓઇલ, ગેસ અને ઓટો શેરોના સુધારા સાથે સરભર થઇ ગયું…
- આમચી મુંબઈ
દાદર કબૂતરખાનાઃ વર્ષોથી દાદરના રહેવાસી કબૂતરો હવે બીજે ઘર શોધ્યું
મુંબઈઃ મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા કબૂતરખાનાનો વિવાદ ભારે ચગ્યો હતો અને જૈનસમાજ અને સ્થાનિકો તેમ જ પોલીસતંત્ર વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ઘણા લાંબા ચાલેલા અને રાજકીય રંગ લઈ ચૂકેલા આ વિવાદ બાદ કબૂતરોની સંખ્યા ઓછી થઈ હોવાનું સ્થાનિકો જણાવી…