- અમદાવાદ

ન વેચાયેલા ફેલટ્સના મેઈનટેનન્સની જવાબદારી બિલ્ડરનીઃ ગુજ રેરાનો મહત્વનો નિર્ણય
અમદાવાદઃ ગુજરેરાએ એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે નવી હાઉસિંગ સોસાયટીમાં જે ફ્લેટ્સ ન વેચાય તેના મેઈન્ટેનન્સની જવાબદારી બિલ્ડરની હોય છે. ખાસ કરીને નવી હાઉસિંગ સોસાયટીઓ માટે ખૂબ મહત્વના આ ચૂકાદામાં ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એ ઠરાવ્યું છે…
- ભાવનગર

વીસ વર્ષ પહેલા મહિલાને શ્વાન કરડ્યો હતો, પણ ધ્યાન ન આપતા થયું મોત
ભાવનગરઃ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામે એક મહિલાનું હડકવાના કારણે મોત નીપજ્યું હતું. આ મહિલાએ પોતાના ત્રીજા સંતાનને જન્મ આપ્યાના સાતેક દિવસ માજ હડકવા ઉપડ્યો હતો. જેથી સર.ટી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જ્યાં મોત નીપજ્યું હતુ. નવજાત શિશુ…
- આપણું ગુજરાત

દર વર્ષે અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ આવે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શને
અમદાવાદઃ દર વર્ષે લાખો લોકો સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે આવે છે. વર્ષ 2020થી 2024 સુધી વાર્ષિક અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શન માટે આવ્યા હોવાનું રાજ્ય સરકારે અખબારી યાદીમાં જણાવ્યું હતું. બિલ્વ પૂજા માટે છેલ્લા 2 વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 13.77…
- અમદાવાદ

‘સોમનાથ સ્વાભિમાન પર્વઃ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં તૈયારીઓની કરી સમીક્ષા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦ અને તા.૧૧ મી જાન્યુઆરીના રોજ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માં સહભાગી થવા માટે આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે વડા પ્રધાનના સોમનાથ પ્રવાસ અને શૌર્ય…
- અમદાવાદ

કાંદિવલી–બોરીવલીના બ્લોકથી ગુજરાતની આ ટ્રેનોને થશે અસર, જૂઓ યાદી
અમદાવાદઃ ગુજરાતથી મુંબઈ જનારા અને મુંબઈથી ગુજરાત આવનારા તમામ મુસાફરો માટે મહત્વના ન્યૂઝ છે. અમદાવાદ રેલવે મંડળના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી વિભાગ વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને પૂર્ણ કરવા માટે 20/21 ડિસેમ્બર, 2025ની રાત્રિથી 30 દિવસનો…
- અમદાવાદ

રખડતા ઢોરને કારણે નવસારીમાં 28 વર્ષીય બાઇક ચાલકનું મોત, અંકલેશ્વરમાં પાંચ ઘાયલ
અમદાવાદઃ શહેરી વિસ્તારમાં રખડતા શ્વાન અને ઢોરને કારણે ઉદ્ભવતી સમસ્યાઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે, પંરતુ સમસ્યાનો નિવેડો આવતો નથી. ફરી નવસારીમાં રખડતા ઢોરને લીધે એક યુવકે જીવ ગુમાવ્યાની ઘટના નવસારીમાં બની હતી. તો અંકલેશ્વરમાં પાંચ જણ ઈજાગ્રસ્ત થયા…
- આપણું ગુજરાત

રાજકોટ-અમદાવાદ હાઈ વે પર ટોલ પ્લાઝાનો વિરોધ, કૉંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી
અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈ વે પર એક નવું ટોલ પ્લાઝા ઊભું થઈ રહ્યું છે, જેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. કૉંગ્રેસે પ્રોજેક્ટ ડાયરેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે રોજના લગભગ 50,000 જેટલા વાહનચાલક પર આ ટોલનો બોજ પડશે,…
- આપણું ગુજરાત

ભાગતો ફરતો ગુજસીટોકનો આરોપી જૂનાગઢ પોલીસે અજમેરથી પકડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ જૂનાગઢ પોલીસે ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા બુટલેગર ધીરેન કારિયાને આખરે ઝડપી લીધો હતો. પોલીસ સાથે સંતાકૂકડી રમતો આ આરોપી રાજસ્થાનના અજમેરથી ઝડપાયો હતો. ખબરીઓ અને ટેકનોલોજીની મદદથી આખરે જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચની ઝપેટમાં આવી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું…
- સુરેન્દ્રનગર

રિમાન્ડ પૂરી થતાં સસ્પેન્ડેડ કલેકટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
અમદાવાદઃ ખૂબ જ ચકચારી એવા સુરેન્દ્રનગરના કૌંભાડ કેસના મુખ્ય આરોપી અને સસ્પેન્ડ કરાયેલા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની રિમાન્ડ સાતમી જાન્યુઆરીએ પૂરી થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રૂ. 1500 કરોડના આ કથિત કૌભાંડમાં ઈડીએ પટેલની ધરપકડ કરી હતી.આ કૌભાંડના…
- આપણું ગુજરાત

મેડિકલમાં પીજી સિટ્સનો ત્રીજો રાઉન્ડ મુલતવી રખાયો, કમુરતા પછી થવાની સંભાવના
અમદાવાદઃ ગુજરાતની મેડિકલ પીજી સિટ્સ માટેનો ત્રીજો કાઉન્સિલિંગ રાઉન્ડ હવે 15મી જાન્યુઆરી પછી થવાની સંભાવના છે. આ વિલંબનું કારણ એડિમશન માટેના પર્સન્ટાઈલને નીચા લાવવાના પ્રસ્તાવ અંગે ચાલી રહેલી સુનાવણી હોવાનું માનવામાં આવે છે.પ્રવેશના પહેલા બે રાઉન્ડ પૂર્ણ થયા હોવા છતાં,…









