- અમદાવાદ

માત્ર સાત મહિનામાં ગુજરાત રાજ્યમાં થયું 7.5 ગીગાવૉટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન
અમદાવાદઃ યુનિયન મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતે સ્વચ્છ ઉર્જા વિસ્તરણ ક્ષેત્રમાં સૌથી ઝડપી પ્રગતિ નોંધાવી છે અને એપ્રિલથી ઓક્ટોબર, 2025ના સમયગાળા દરમિયાન 7.5 ગીગાવૉટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કર્યું છે. આમ થવાથી ઓક્ટોબર, 31…
- અમદાવાદ

GPSCના પેપરસેટર્સની યોગ્યતા પર હાઈકોર્ટ આક્રમક, કોર્ટે જીપીએસસીને આપ્યું 8 પ્રશ્નોનનું પેપર
અમદાવાદઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા સેટ કરાતા પ્રશ્નપત્રોમાં ભૂલોને પડકારતી અનેક અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં થાય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની ટોચની ભરતી એજન્સીને આઠ મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવા કહ્યું હતું. કોર્ટે જીપીએસસી પેપર સેટિંગનું ધોરણ, પેપર સેટર્સની લાયકાત…
- અમદાવાદ

અમદાવાદની હવામાં પીએમ 2.5ના સ્તરમાં ઘટાડો, વિદેશી સંસ્થાના સંશોધનનું તારણ
અમદાવાદઃ અમદાવાદની આબોહવા ખાસ કરીને શિયાળામાં વધારે પ્રદૂષિત રહેતી હોય છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદની હવા જોખમી રીતે પ્રદૂષિત થઈ હોવાના અહેવાલો વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા હતા. બુલેટિન ઓફ ધ અમેરિકન મીટીરોલોજીકલ સોસાયટીના જણાવ્યા અનુસાર અમદાવાદે 2017 અને 2023…
- અમદાવાદ

ગુજરાતની જીએસટીની આવકમાં નવેમ્બર મહિનામાં સાત ટકાનો ઘટાડો
અમદાવાદઃ કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના જીએસટી ડેટા અનુસાર, નવેમ્બર 2025 માં ગુજરાતે તેના પ્રિ-સેટલમેન્ટ સ્ટેટ જીએસટીની આવકમાં 7%નો ઘટાડો નોંધાવ્યો હતો. નવેમ્બર 2024માં રૂ.4,101 કરોડની સરખામણીમાં નવેમ્બર 2025 રૂ.3,825 કરોડ એકત્રિત કર્યા હતા. જોકે, જ્યારે એસજીએસટી પોસ્ટ…
- અમદાવાદ

અમદાવાદ મનપામાં ફાયર વિભાગની ભરતી રદ, નિયમભંગનો થયો હતો આક્ષેપ
અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકાએ ફાયર વિભાગમાં કરેલી ભરતી રદ કરવી પડી હોવાના અહેવાલો મળ્યા હતા. મનપાએ આસિસ્ટન્ટ સ્ટેશન ઓફિસરોની ભરતી કરી હતી, પરંતુ તે માટે જરૂરી લેખિત પરીક્ષા લીધી ન હોવાથી વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. કૉંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે…
- અમદાવાદ

આંગણવાડીમાં બાળકોની નોંધણી હવે એઆઈ આધારિત, 78 લાખની અપેક્ષા સામે 40 લાખ જ નોંધાયા
અમદાવાદઃ રાજ્ય સરકારની 53,000 આંગણવાડીઓમાં લગભગ 78 લાખ બાળકોની નોંધણીની અપેક્ષા સામે માત્ર 40 લાખ બાળકની નોંધણી થઈ હોવાનું ધ્યાનમાં આવતા ગુજરાત સરકારે આંગણવાડીમાં નોંધણી ઝુંબેશને વધુ તેજ બનાવી છે. દરેક પાત્ર બાળકની નોંધણી થાય તેની તકેદારી રાખવાની સૂચના આરોગ્ય…
- અમદાવાદ

અમદાવાદ મનપા હવે નાગરિકોના ખાલી પ્લોટનો ઉપયોગ કરશે પાર્કિગ માટે
અમદાવાદઃ સતત વસ્તરતા જતા અમદાવાદ શહેરમાં ટ્રાફિક સાથે પાર્કિંગની સમસ્યા પણ એટલી જ જટિલ બની રહી છે. આના ઉકેલ તરીકે અમદાવાદ મહાનગરપાલિકા એક પ્રસ્તાવ મૂકવા જઈ રહી હોવાનું અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.આ માટે મનપા નાગરિકોની મદદ લઈ રહી છે…
- ગીર સોમનાથ

હવે ગીર ગઢડાના હાઈ વે પર સિંહ પરિવાર આવ્યો લટાર મારવા
અમદાવાદઃ એશિયાટિક સિંહો હવે સાસણ ગીરના જંગલોમાંથી બહાર નીકળી ગામે ગામ પહોંચી ગયા છે ત્યારે માનવ વસ્તીમાં જઈ ચડતા સિંહો જીવનું જોખમ લાવે છે, પરંતુ રસ્તાઓ લટાર મારતા સિંહો જોવાનો લ્હાવો લોકો લેતા હોય છે. ગીર ગઢડાના જામવાળા રોડ પર…
- ભુજ

ભુજની અદાણી જી.કે જનરલ હોસ્પિટલમાં છ મહિનામાં ૧૩૯ જેટલા સર્પદંશના દર્દીની સારવાર
ભુજઃ આ વર્ષે ચોમાસાં દરમ્યાન થયેલા સોળ આની વરસાદ બાદ સર્વત્ર છવાયેલી લીલોતરી વચ્ચે આગવી વનજીવ સંપદા ધરાવતા સીમાવર્તી કચ્છમાં સર્પદંશના બનાવોમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. વીતેલા માત્ર છ માસમાં જ કચ્છમાં ઝેરી-બિન ઝેરી સાપના દંશનો ભોગ બનેલા ૧૩૯…









