- આપણું ગુજરાત

અમેરિકામાં વસતા ગુજરાતીઓની દિવાળી ફાફડા, મઠીયા અને ઘુઘરા વિના ઉજવાશેઃ જાણો કારણ…
અમદાવાદઃ દિવાળીમાં ગુજરાતી ઘરોમાં વિવિધ સૂકા નાસ્તા અને મીઠાઈઓ બને છે. તહેવારોમાં પોતાનાથી દૂર રહેતા સ્વજનોને આ મીઠાઈ-નાસ્તા મોકલી પરિવારો તેમની ખોટ પૂરી કરે છે તો બીજી બાજુ પોતાનો દેશ છોડી પરદેશ રહેતા લોકોને પણ દિવાળી જેવું લાગે તે માટે…
- સુરત

લીકર મામલે રકઝક થતા સુરતના ઉદ્યોગપતિ સહિત બેની ધરપકડઃ દીકરાએ પોલીસ પર કર્યો હુમલો
સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગતિ સમીર શાહના જન્મદિવસની ઉજવણી નિમિત્તે હોટેલ પાસેથી એક વાહનમાં લીકરના કેન મળી આવ્યા હતા. આ સંદર્ભમાં સુરત પોલીસે સમીર શાહ સહિત બેની ધરપકડ કરી હતી.અલથાણ વિસ્તારમાં આવેલી હોટેલમાં ગુરુવારે ઉદ્યોગપતિનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ સમયે…
- મનોરંજન

રેખાને જોઈ બચ્ચન એવા તો ભાગ્યા કે શબાના આઝમીને બર્થ ડે વિશ પણ ન કર્યું…
અમિતાભ બચ્ચન અને રેખાએ લગભગ ડઝન જેટલી ફિલ્મો સાથે કરી હશે. મુકદ્દર કા સિકંદર, મિ. નટવરલાલ, નમકહરામ, દો અન્જાને જેવી ફિલ્મોમાં તેમની જોડી જામી હતી અને લોકોએ ખૂબ પસંદ કરી. લગભગ 70ના દાયકાના અંતમાં બન્ને સ્ટાર બની ગયા હતા. દરમિયાન…
- નેશનલ

એક અલ્પવિરામથી પણ ફરક પડે છેઃ સુપ્રીમકોર્ટનું ભાષાંતર મામલે જાણવા જેવું તારણ
એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવો, તે ખૂબ જ અઘરું કામ છે. દરેક ભાષામાં અભિવ્યક્તિની અલગ રીત હોય છે, પોતાનું શબ્દભંડોળ હોય છે. આથી એક ભાષામાં કહેવાતી વાત બીજી ભાષામાં કહીએ ત્યારે યોગ્ય શબ્દો વાપરવામાં ખૂબ જરૂરી છે. આજકાલ લોકો…
- અમદાવાદ

માત્ર રાજકોટ નહીં, જૂનાગઢ, દ્વારકા પણ કેબિનેટમાં ક્યાંય નહીં
અમદાવાદઃ વર્ષ 2022માં જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંડળે શપથ લીધા ત્યારથી સતત પ્રધાનમંડળના વિસ્તરણની ખબરો સમયાંતરે આવ્યા કરતી હતી, પંરતુ ભાજપને ગઈકાલનું મૂહુર્ત મળ્યું અને આખરે 26 પ્રધાનની ટીમ રાજ્યને મળી. વિસ્તરણમાં ઘણી એવી બાબતો છે જે ઊડીને આંખે…
- ભુજ

ભચાઉના કંથકોટ પાસે સીમ વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં સેંકડો પક્ષીઓના મોત
ભુજ: રણપ્રદેશ કચ્છમાં દિવાળી પૂર્વે આગજનીના બે બનાવો સામે આવતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા, સદ્ભાગ્યે જાનહાની ટળી હતી પરંતુ મૂંગા જીવોનો ભોગ લેવાયો હતો.અગ્નિશમન દળના પ્રદીપભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર, ભચાઉ તાલુકાના પ્રાચીન કંથકોટ ગામ નજીકના સીમ વિસ્તારમાં કોઈ અજ્ઞાત…
- સ્પેશિયલ ફિચર્સ

સ્વસ્થ તન અને મનથી મોટું કોઈ ધન નથીઃ ધનતેરસ ધનવંતરી ભગવાનને પૂજવાનો દિવસ
ગમે તેટલા પૈસા ખિસ્સામાં હશે, પરંતુ જો શરીર કે મન સ્વસ્થ નહીં તો સુખને ભોગવી શકશો નહીં. આપણા શાસ્ત્રોમાં એટલે જ કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. પૈસા અને આરોગ્ય વચ્ચેની સ્પર્ધામાં આરોગ્ય જીતી જાય ત્યારે આજે ધનતેરસના…









