- નેશનલ

ટ્રમ્પના ટેરિફનીઅસરઃ દેશનો પ્રાઈવેટ મેન્યુફેક્ચરિંગ રેટ ચાર મહિનાને તળિયેઃ નોકરીયો ક્યાંથી આવશે
નવી દિલ્હીઃ રોજગાર ઊભા કરવામાં પ્રાઈવેટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, પરંતુ ચિંતાજનક સમાચાર એ છે દેશમાં છેલ્લા ચાર મહિનામાં સપ્ટેમ્બર મહિનાનો મેન્યુફેક્ચરિંગ રેટ તળિયે બેસી ગયો છે. HSBC પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) અનુસાર સપ્ટેમ્બરમાં દેશના પ્રાઈવેટ…
- આમચી મુંબઈ

ઉદ્ધવના ખેડૂતો મામલે આક્ષેપો બરાબર, પણ હવે એશિયા કપને શું મુદ્દો બનાવવાનો
મુંબઈઃ શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં આવેલી પુરની સ્થિતિ મામલે રાજ્યની સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે અને ખેડૂતને હેક્ટરદીઠ રૂ. 50,000નું વળતર આપવા સાથે અન્ય માગણી કરી છે. મહારાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિથી ઘણા વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ ગયું…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યારે? ગૌતમ અદાણીએ આપી મોટી અપડેટ…
મુંબઈઃ મુંબઈ શહેરમાં રહેતા અને મુંબઈ આવતા જતા અન્ય રાજ્યો અને દેશોના તમામ પ્રવાસીઓ માટે ખાસ ખબર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આપ્યા છે. નવી મુંબઈ એરપોર્ટના ઉદ્ધાટનની તારીખ નક્કી થઈ ગઈ છે. અદાણીએ ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે 8મી ઑક્ટોબરે આ…
- મનોરંજન

ગાયિકા આશા ભોંસલેએ શા માટે ખખડાવ્યો બોમ્બે હાઈકોર્ટનો દરવાજો
મુંબઈઃ જાણીતા ગાયિકા આશા ભોંસલેએ તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસ તેમણે બે અમેરિકન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપની સામે કર્યો છે જેમણે તેમના પ્લેટફોર્મ પર એઆઈ દ્વારા આશાના અવાજ અને સ્ટાઈલની કોપી કરી તેની નકલ કરી છે.…
- નેશનલ

કેન્દ્રીય કમર્ચારીઓની દશેરા નહીં દિવાળીઃ મોંઘવારી ભથ્થું વધાર્યું સરકારે
આવતીકાલે આખો દેશ દશેરા ઉજવશે, પરંતુ કેન્દ્રીય કમર્ચારીઓને તો આજે જ દિવાળી ઉજવવાનું બહાનું મળી ગયું છે. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. DA Hike થતાં કર્મચારીઓને 55 ટકાને બદલે 58 ટકા મોંઘવારી…
- મનોરંજન

દુર્ગાપૂજામાં સિતારાઓનો મેળોઃ એકદમ સિમ્પલ લૂકમાં આવેલી પ્રિયંકા ચોપરાએ બધાનું ધ્યાન ખેંચ્યુ
ગુજરાતની નવરાત્રીની જેમ પશ્ચિમ બંગાળની દુર્ગાપૂજા પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મુંબઈમાં ઘણા બંગાળીઓ રહે છે અને તેમાંથી ઘણાએ બોલીવૂડમાં નામ કમાયું છે. તનુજા મુખર્જીનો પરિવાર પણ આમાનો એક છે, જેઓ દર વખતે દુર્ગાપૂજાનું આયોજન કરે છે. આ વખતે…
- આમચી મુંબઈ

તિલક-ચાંદલો કરવા પર પ્રતિબંધ મૂકાતા કલ્યાણની સ્કૂલના વાલીઓ વિફર્યાઃ પોલીસ બંદોબસ્ત લગાવાયો
કલ્યાણઃ થાણે જિલ્લાના કલ્યાણની શ્રીમતી કાંતાબેન શાંતીલાલ ગાંધી સ્કૂલમાં વિદ્યાર્થીએ તિલક અને ચાંદલો કરી લાવવો નહીં કે કોઈ દોરાધાગા બાંધી લાવવા નહીં તેવા સખત નિયમો બહાર પાડવામાં આવતા વાલીઓ સહિત અમુક રાજકીય પક્ષો પણ નારાજ થયા હતા. વાલીઓએ આ અંગેની…
- ભુજ

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાનની કચ્છ મુલાકાત ટાંકણે કંડલા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
ભુજ: જમ્મુ-કાશ્મીરના પહેલગાંવ ખાતે પોઇન્ટ ઝીરો બ્લેન્કથી ગોળીઓ ધરબી દઈ નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારી દેનારા પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓના આતંકી હુમલાનો જવાબ આપવા ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ હાલ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બીજી બાજુ…
- રાજકોટ

સોબત કરતા શ્વાનની…: દાદાને ઘરે રહેવા આવેલી બાળકીને શ્વાને બચકું ભરતા મોત…
અમદાવાદઃ શ્વાનની સોબત બન્ને બાજુથી દુઃખ આપે તેવી પંક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. જો શ્વાન ગુસ્સે થાય તો કરડે અને લાડ લડાવે તો ચહેરો ચાટે, આ બન્ને ઉપાધિ કરી શકે તેમ છે, ત્યારે આવી જ ઘટના રાજકોટમાં બની છે. અહીં…
- આપણું ગુજરાત

ખેલૈયાઓનું તો માત્ર એક નોરતું બગડ્યું, પણ ખેડૂતોનું તો વરસાદે કર્યું પારાવાર નુકસાન
અમદાવાદઃ અગાઉ થયેલી આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ ભાગોમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી રહ્યો છે. ત્રણ-ચાર દિવસથી જામેલા વરસાદી વાતાવરણ વચ્ચે સોમવારે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લીધે એક તરફ ખેલૈયાઓને નવરાત્રીમાં રમવા નથી મળતું તો બીજી…









